નીચે બે કથનો આપેલા છે:

કથન $I$: જો કેશનળીને પ્રથમ ઠંડા પાણીમાં અને ત્યાર બાદ ગરમ પાણીમાં ડૂબાડવામાં આવે તો ગરમ પાણીમાં કેશનળી ઉંચાઈ વધારો ઓછો હોય.

કથન $II$ : જો કેશનળીને પ્રથમ ઠંડા પાણીમાં અને ત્યાર બાદ ઠંડા પાણીમાં ડૂબાડવામાં આવે તો ઠંડા પાણીમાં કેશનળીનો ઊંયાઈ વધારો ઓછી હોય.

ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ

JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.04 \mathrm{~cm}$ ઉંચાઈ ધરાવતો એક પ્રવાહી સ્તંભ કોઈ ચોક્કસ ત્રિજ્યા ધરાવતા સાબુના પરપોટાંનાં વધારાના દબાણને સંતુલીત કરે છે. જો પ્રવાહીની ધનતા $8 \times 10^3 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$ અને સાબુના દ્રાવણ માટ પૃષ્ઠતાણ $0.28 \mathrm{Nm}^{-1}$ હોય તો સાબુના પરપોટાનો વ્યાસ. . . . . . .  $\mathrm{cm}$.

    (જો $\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}$ હોય). 

    View Solution
  • 2
    કેશનળીમાં પ્રવાહીની મેનિકસ બર્હિગોળ હોય,ત્યારે સંપર્કકોણ કેટલો હોય?
    View Solution
  • 3
    પાણીને ગરમ કરતાં પાત્રને તળિયે બનેલું પરપોટું પાત્રથી અલગ થઈને ઉપર આવે છે. પરપોટાની ત્રિજ્યા $R$ અને પાત્રના તળિયા સાથેના વર્તુળાકાર સંપર્કની ત્રિજ્યા $r$ લો. જો $r < < R$ અને પાણીનું પૃષ્ઠતાણ $T$ હોય, તો પરપોટું પાત્રથી અલગ પડે તેની માત્ર પડેલા $r$ નું મૂલ્ય કેટલું હશે?(પાણીની ઘનતા $\rho_{w}$ છે)
    View Solution
  • 4
    એક પરપોટાની ત્રિજયા બીજા પરપોટા કરતાં ચાર ગણી છે,તો બંને પરપોટા માટે અંદરનું અને બહારના દબાણનો તફાવત નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    કેશનળીમાં પાણી $10$ ઊંચાઈ સુધી અને પારો $3.112\, cm$ ઊંડાઈ સુધી જાય છે.જો પારાની ઘનતા $13.6$ હોય અને પારા માટે સંપર્કકોણ $135^o $ હોય તો પાણી અને પારાના પૃષ્ઠતાણનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    સમાન ત્રિજયા, $l_1$ અને $l_2$ લંબાઇ ધરાવતી કેશનળીને પાત્રના તળિયે સમાંતરમાં લગાવવામાં આવે છે,બંને કેશનળીની જગ્યાએ કેટલી લંબાઇની કેશનળી મૂકતાં પ્રવાહ સમાન રહે?
    View Solution
  • 7
    $0.1\; N / m$ નું પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાંથી $5\;cm$ ત્રિજ્યા ધરાવતો પરપોટો બનાવવા  ......  $\times 10^{-3}\;J$ જેટલું કાર્ય કરવું પડે. 
    View Solution
  • 8
    મરકયુરીનું ટીપું કાંચ પર ફેલાતું નથી,કારણ કે કાંચ અને મરકયુરી વચ્ચેનો સંપર્કકોણ... 
    View Solution
  • 9
    તાપમાન સાથે સંપર્કકોણ
    View Solution
  • 10
    કેશનળીમાં પાણી $10\; cm$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે અને એ જ કેશનળીમાં પાસે $3.42\; cm$ ઊંડાઈ જેટલો ઘટે છે. જો પારાની ઘનતા $13.6\; kg / m ^3$ અને સંપર્કકોણ $135^{\circ}$ છે તો પાણી અને પારા માટે પૃષ્ઠતાણનો ગુણોત્તર કેટલો હશે? (પાણી અને કાચ માટે સંપર્કકોણ $0^{\circ}$ છે).
    View Solution