નીચે બે વિધાન ધ્યાનમાં લો :

કથન $(A) :$ $CH _3 Cl$ ની એનિલિન અને નિર્જળ $AlCl _3$ સાથેની પ્રાયોગિક પ્રક્રિયા એ $o$ અને $p$-મિથાઈલ એનિલિન આપતું નથી.

કારણ $(R) :$ એનિલિનમાં $- NH _2$ સમૂહ એ અક્રિયકારક છે કારણ કે નિર્જળ $AlCl _3$ સાથે ક્ષાર બનાવે છે અને તેથી અહીંયા $m$-મિથાઈલ એનિલિન નીપજ તરીકે પ્રાપ્ત થાય છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

  • Aબંને $A$ અને $R$ સાચાં છે અને $R$ એ $A$ની સચોટ સમજુતી છે.
  • Bબંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$ની સાચી સમજૂતી નથી.
  • C$A$ સાચુ છે, પરંતુ $R$ ખોટું છે.
  • D$A$ ખોટું છે, પરંતુ $R$ સાચુ છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
Friedel Craft Alkylation does not occur on this deactivated ring.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની પ્રકિયા ની નીપજ  $P$ શું હશે ?
    View Solution
  • 2
    બેન્ઝીનના દ્રાવણમાં નીચેના એમાઇન્સ વચ્ચે બેઝિક સાંદ્રતાનો ક્રમ શું છે?
    View Solution
  • 3
    નીચે જણાવેલ કયા ઘટક નીચે બતાવેલ હોફમેન ફરીથી ગોઠવણમાં સામેલ નહીં થાય
    View Solution
  • 4
    ડાયએઝો-યુગ્મીકરણ પ્રક્રિયા થોડુક ......... તૈયાર કરવા માટે ઉપયોગી છે.
    View Solution
  • 5
    કયો એમાઇન હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતો નથી ?
    View Solution
  • 6
    આપેલ સંયોજનનું $IUPAC$ નામ આપો:
    View Solution
  • 7
    જ્યારે મિથાઇલ એમાઈન $NaNO_2$ અને  $HCl$ સાથે પ્રકિયા કરવાથી અંતિમ નીપજ કઈ મળે છે ?
    View Solution
  • 8
    જ્યારે એસિટેમાઈડનું જળવિભાજન નાઇટ્રસ એસિડ સાથે ગરમ કરીને કરવામાં આવે તો કઈ નીપજ મળશે ?
    View Solution
  • 9
    નીચે આપેલા માંથી કયો એમાઈન કાર્બાઈલએમાઈન કસોટી આપશે?
    View Solution
  • 10
    કાર્બાઇલએમાઇન કસોટી આલ્કોહોલિક $KOH$ સાથે શું ગરમ કરીને કરવામાં આવે છે?
    View Solution