કથન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર $dQ=dU-dW$
કથન $B$ : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
$I.$ ક્ષેત્રફળ $ABCD =$ વાયુ પર થતું કાર્ય
$II.$ ક્ષેત્રફળ $ABCD =$ શોષણ થતી ઉષ્મા
$III.$ આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $= 0$