નીચે બે વિધાનો આપેલા છે : એક ને કથન $(A)$ અને બીજાને કારણ $(R)$ થી દર્શાવેલ છે.

કથન $(A)$ : સ્પ્રિગમાં ખેંચાણ, સ્પ્રિંગના દ્રવ્યના આકાર સ્થિતિસ્થાપકતતા અંક થકી મેળવવામાં આવે છે.

કારણ $(R)$ : કોપરના ગુંચળાકાર સ્પ્રિંગ પાસે સમાન પરિમાણ ધરાવતી સ્ટીલની બનેલી સ્પ્રિંગ કરતા વધારે તણાવ મળબૂતી $(tensile\,strength)$ હોય છે.

ઉપરોક્ત વિદ્યાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

NEET 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રવાહીને પોઇસન ગુણોત્તર ના હોય કારણ કે ...
    View Solution
  • 2
    $0.1 \,m$ બાજુવાળા સમઘન બ્લોકની ઉપરની બાજુ પર $100 \,N$ નું સ્પર્શીય બળ લગાડતાં તે નીચેની બાજુની સાપેક્ષે $0.02 \,cm$ ખસે છે,તો સ્પર્શીય વિકૃતિ કેટલી થાય?
    View Solution
  • 3
    નીચે આપેલ ક્યા ગ્રાફ માંથી પોતાનાજ વજનના લીધે થતુ વિસ્તરણ $(y) \rightarrow$ સળીયાની લંબાઈનો સંપૂર્ણ સાચો ગ્રાફ દર્શાવે છે.
    View Solution
  • 4
    વાયુની સમતાપી સ્થિતિસ્થાપકતા કોને બરાબર હોય $?$
    View Solution
  • 5
    $5\, m$ લંબાઈ અને $3\, mm$ વ્યાસ ધરાવતા એલ્યુમિનિયમના ($Y = 7 \times {10^{10}}N/{m^2})$ તાર પર $40\, kg$ નું વજન લટકાવેલું છે .સમાન લંબાઈ ધરાવતા કોપરના $(Y = 12 \times {10^{10}}N/{m^2})$ તાર પર એલ્યુમિનિયમના તાર જેટલું જ બળ લગાવતા એલ્યુમિનિયમ જેટલો જ લંબાઈમાં વધારો કરવા માટે કોપરના તારનો વ્યાસ કેટલો હોવો જોઈએ $?$
    View Solution
  • 6
    $4\,mm ^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક દોરી ને $2\,kg$નું દળ ધરાવતા દઢ પદાર્થ સાથે જોડવામાં આવેલ છે. આ પદાર્થ ને $0.5\,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ધુમાવવામાં આવે છે. વર્તુળાકાર પથના તળિયા આગળ પદાર્થને $5\,m / s$ ની ઝડપ હોય છે. જ્યારે પદાર્થ વર્તુળના તળિયા આગળ હોય ત્યારે દોરીમાં ઉત્પન્ન તણાવ(વિકૃતિ) નું  મુલ્ય $.............\times 10^{-5}$ હશે.(યંગનો મોડ્યુલસ $10^{11}\,N / m ^2$ અને $g =10\,m / s ^2$ લો.)
    View Solution
  • 7
    સમયને અચળ રાખવા માટે ઘડિયાળનું બેલેન્સ ચક્ર શેનું બનાવવામાં આવે છે ?
    View Solution
  • 8
    વિધાન : સ્થિતિસ્થાપક પદાર્થમાં વિકૃતિ પ્રતિબળ ઉત્પન્ન કરે છે.

    કારણ : સ્થિતિસ્થાપક રબરમાં પ્લાસ્ટિક ગુણ વધારે હોય.

    View Solution
  • 9
    એક તાર પર વજન લગાવતા તેની લંબાઈમાં $1 \,mm$ નો વધારો થાય છે. તેટલું જ વજન બમણી લંબાઈ અને બમણી ત્રિજ્યા ધરાવતા તાર પર લગાવવામાં આવે તો તેની લંબાઈમાં થતો વધારો  ........ $mm$  હોય ?
    View Solution
  • 10
    $5\, m$ લંબાઈ અને $3\, mm$ વ્યાસ ધરાવતા એલ્યુમિનિયમના ($Y = 7 \times {10^{10}}N/{m^2})$ તાર પર $40\, kg$ નું વજન લટકાવેલું છે .સમાન લંબાઈ ધરાવતા કોપરના $(Y = 12 \times {10^{10}}N/{m^2})$ તાર પર એલ્યુમિનિયમના તાર જેટલું જ બળ લગાવતા એલ્યુમિનિયમ જેટલો જ લંબાઈમાં વધારો કરવા માટે કોપરના તારનો વ્યાસ કેટલો હોવો જોઈએ $?$
    View Solution