પ્રવાહીને પોઇસન ગુણોત્તર ના હોય કારણ કે ...
  • A
    તેનો આકાર ના હોય
  • B
    તેનું કદ મોટું હોય
  • C
    તેની ઘનતા ઘન કરતાં ઓછી હોય
  • D
    ઉપર પૈકી એકપણ નહી
Easy
Download our app for free and get startedPlay store
a
(a)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે સમાન દ્રવ્યના તાર $A$ અને $B$ જેની ત્રિજ્યા અને લંબાઇનો ગુણોત્તર અનુક્રમે $2:1$ અને $4:1$ છે બંનેની લંબાઈમાં સમાન ફેરફાર કરવા માટે લગાવવા પડતાં લંબબળનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ $ ?$
    View Solution
  • 2
    ધાતુ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ આપેલો છે. ગ્રાફના ક્યાં બિંદુ સુધી હુકના નિયમનું પાલન થાય $?$
    View Solution
  • 3
    $Y$ યંગ મોડ્યુલસ ધરાવતા દ્રવ્યમાંથી એક ઘટતી ત્રિજ્યા ધરાવતો શંકુ આકારનો તાર બનાવવામાં આવે છે જેની મૂળભૂત લંબાઈ $L$ અને તારના ઉપરના અને નીચેના ભાગની ત્રિજ્યા અનુક્રમે $R$ અને $3R$ છે.તારણો ઉપરનો ભાગ દઢ આધાર સાથે અને નીચેના ભાગ સાથે $M$ દળ લટકાવેલ છે તો તારની નવી વિસ્તૃત લંબાઈ કેટલી થશે?
    View Solution
  • 4
    બ્રાસ, સ્ટીલ અને રબર માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ આપેલો છે તો $A, B$ અને $C$ અનુક્રમે $...$
    View Solution
  • 5
    તારના યંગ મોડયુલસનો ગુણોત્તર $2 : 2 : 1$ અને આડછેદનો ગુણોત્તર $1 : 2 : 3$ છે.તેના પર સમાન બળ લગાવતાં લંબાઇમાં વધારાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    આદર્શ વાયુની વિશિષ્ટ ઉષ્મા અચળ દબાણે અને અચળ કદે ${C_p}$ અને ${C_v}$ અને તેની સમોષ્મિ અને સમતાપી સ્થિતિસ્થાપકતા ${E_\varphi }$ and ${E_\theta }$ છે તો ${E_\varphi }$ અને ${E_\theta }$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    ૨બરના એક બોલને દરિયાની સપાટીથી કેટલી ઊંડાઈ(mમા)એ લઈ જતા તેના કદમાં $0.02 \%$ નો ઘટાડો થાય?(દરિયાના પાણીની ઘનતા $=10^3 \mathrm{kgm}^{-3}$, રબરનો બલ્કમોડ્યુલસ $=9 \times 10^8 \mathrm{Nm}^{-2}$, and $\mathrm{g}=$$10 \mathrm{~ms}^{-2}$ લેવું.)
    View Solution
  • 8
    સ્પ્રિંગ બેલેન્સ બનાવવા માટે કોપર કરતાં સ્ટીલને વધારે મહત્વ આપવામાં આવે છે ?
    View Solution
  • 9
    બે સમાન દ્રવ્યમાથી બનાવેલા સળિયાની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર $1:2$ અને $2:1$ છે તો તેમના આકાર સ્થિતિસ્થાપકતા અંકનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    $'L'$ લંબાઈઓ અને $A$ જેટલો આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $Y$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે અને આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો યંગમોડયુલસ_______થશે.
    View Solution