નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.

કથન $A$: પ્રવાહ સ્વિચ બંધ કર્યા બાદ અમુક સમય સુધી વિદ્યુત પંખાનું ભ્રમણ ચાલુ રહે છે.

કારણ $R$: ગતિના જડત્વને કારણે પંખાનું ભ્રમણ ચાલુ રહે છે.

ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો.

  • A$A$ સાચું છે પણ $R$ ખોટું છે.
  • Bબંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી છે.
  • C$A$ ખોટું છે પણ $R$ સાચું છે.
  • Dબંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી નથી.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
b
Fact
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A$ જેટલા આડછેદના ક્ષેત્રફળ વાળુ પાણીનું એક તીવ્ર ઝરણુ દિવાલને દોરેલ લંબ સાથે $ \theta$   કોણ બનાવતી દિશામાં દિવાલ સાથે અથડાય છે. અને સ્થિતિસ્થાપક રીતે પાછુ ફરે છે. જો પાણીની ઘનતા $\rho$  હોય અને વેગ $v$  હોય તો દિવાલ પર લાગતુ બળ કેટલુ હશે?
    View Solution
  • 2
    બે દળરહિત સ્પ્રિંગ બેલેન્સને જોડીને $M$ દળ લટકાવતાં,નીચેનામાંથી કયું વિધાન સાચું પડે?
    View Solution
  • 3
    $5\,kg$ દળના બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્પ્રિંગબેલેન્સ સાથે જોડેલ છે તો સ્પ્રિંગ બેલેન્સ પર લાગતું બળ($N$ માં) કેટલું હશે?
    View Solution
  • 4
    નીચેનામાથી કયો બળો માટે ક્રમ સાચો છે?
    View Solution
  • 5
    એક $5700 \,kg$ દળનું રોકેટ $12 \,km / s$. ની અચળ ઝડપે $15 \,kg / s$ ની અચળ દરે વાયુઓ મુક્ત કરે છે તો વિસ્ફોટનાં મિનિટ બાદ રોકેટનો પ્રવેગ .......... $m / s ^2$ છે. $\left(g=10 \,m / s ^2\right)$
    View Solution
  • 6
    ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ કોના સંરક્ષણ પર આધારિત છે?
    View Solution
  • 7
    રોકેટ $400 m/sec$ વેગથી ગતિ કરે,ત્યારે $0.05\, kg$ ગેસ પ્રતિ સેકન્ડે બહાર કાઢે છે.તો રોકેટ પર કેટલું બળ લાગશે?
    View Solution
  • 8
    એક ફટાકડાનું રોકેટ $400 \,m / s$.નાં વેગ સાથે $0.05 \,kg / s$ ની દરે વાયુઓ મુક્ત કરે છે. તો રોકેટ પરલાગતું પ્રવેગિત બળ છે
    View Solution
  • 9
    એક $6000 \,kg$ નું રોકેટ ફાયરિંગ માટે સુયોજિત કરેલ છે. જો વાયુની નિકાસની ઝડપ $1000 \,m / s$ છે, તો રોકેટના વજનને ઘટાડવા માટે જરુરી પ્રવાહ પૂરો પાડવા માટે દરેક સેકેંડમાં ............. $kg$ વાયુ મુક્ત કરવો જોઈએે?
    View Solution
  • 10
    જો $ M_1 = M_2 $ અને $\theta = {30^o}$ હોય,તો પ્રવેગ  ........... $ms^{-2}$ થાય.
    View Solution