નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે બીજા ને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

કથન ($A$) : પ્રબળ મોનોબેઝિક એસિડ સાથે પ્રબળ મોનોએસિડિક બેઈઝ ની તટસ્થીકરણ એન્થાલ્પી હંમેશા $-57 \mathrm{~kJ} \mathrm{~mol}{ }^{-1}$ હોય છે.

કારણ ($R$) : જ્યારે એસિડ વડે અપાયેલ $\mathrm{H}^{+}$આયન ના એક મોલ એ બેઈઝ વડે અપાયેલ $\mathrm{OH}^{-}$આયનના એક મોલ સાથે જોડાઈ ને એક મોલ પાણી બનાવે છે ત્યારે ઊષ્માનો જથ્થો જે મુક્ત થાય છે તે તટસ્થીકરણ એન્થાલ્પી છે.

ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
b
Enthalpy of neutralization of $SA $& $SB$ is always $-57 \mathrm{~kJ} / \mathrm{mol}$ because strong monoacid gives one mole of $\mathrm{H}^{+}$and strong mono base gives one mole of $\mathrm{OH}^{-}$which form one mole of water.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોની ઉર્જા નક્કી કરવા માટે હેસનો નિયમ લાગુ પડે છે
    View Solution
  • 2
    આપેલ આકૃતિના આધારે, સાયા વિધાન/નો ની સંખ્યા $.........$ છે.

    $A.$ જથ્થામાં (બલ્કમાં) પ્રવાહી અણુ પર આકર્ષણ અને અપાકર્ષણ બળો સમાન રીતે વર્તે ત્યારે પૃષ્ઠતાણનું નિર્માણ થાય છે.

    $B.$ સપાટી ઉપર હાજર અણુઓ પર અસમાન બળો પ્રવર્તમાન $(uneven\,forces)$ના કારણે પૃષ્ઠતાણ છે.

    $C.$ જથ્થામાં (બલ્કમાં) અણુ પ્રવાહી સપાટી (સ્તર) પર આવતાં નથી.

    $D.$ જો પ્રણાલી એ બંધ પ્રણાલી હોય તો સપાટી ઉપરના અણુઓ એ બાષ્પદબાણ માટે જવાબદાર છે.

    View Solution
  • 3
    એક બંધ પ્રણાલીમાં દ્વિઆણ્વિય આદર્શ વાયુ માટે નીચે આપેલા આલેખો પૈકી કયો ઊષ્માગતિશાસ્ત્રના વિવિધ પરિમાણો વચ્ચેનો સાચો સંબંધ વર્ણવતો નથી? 
    View Solution
  • 4
    પ્રક્રિયા માટે

    $C _{2} H _{6} \rightarrow C _{2} H _{4}+ H _{2}$

    પ્રકિયા એન્થાલ્પી  $\Delta_{ r } H =...........{ kJ\, mol ^{-1}}$.

    [આપેલ : બંધ એન્થાલ્પી  $kJ$ $mol$ $^{-1}:C-C : 347, C = C : 611 ; C - H : 414, H - H : 436]$

    View Solution
  • 5
    સૂચી $-I$ ને સૂચી $-II$ સાથે જોડો.

    સૂચી$-I$ સૂચી$-II$
    $(A)$ સ્વયંસ્ફુરિત પ્રક્રમ $(I)\,\Delta H < 0$
    $(B)\,\Delta P =0\;\Delta T =0$ સાથે પ્રક્રમ $(II)\,\Delta G _{ T , P } < 0$
    $(C)\,\Delta H _{reaction}$ $(III)$ સમતાપિય અને સમદાબીય પ્રક્રિયા
    $(D)$ ઉષ્માક્ષેપક પ્રક્રિયા $(IV)$ [પક્રિયક અણુની બંધ ઉર્જાઓ] - [નીપજ અણુંની બંધ ઉર્જાઓ]

    નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 6
    જ્યારે એક મોલ $NH_4OH$ એક મોલ $HCl$ સાથે પ્રક્રિયા કરે તો છુટી પડતી ઉષ્માનો જથ્થો.....
    View Solution
  • 7
    $300 K$ અને $1 \,bar$ દબાણ પર એક મોલ મેગ્નેશિયમને ખૂલ્લા પાત્રમાં દહન માટે, $\Delta_{ C } H ^{\ominus}=-601.70 \,kJ\, mol^{-1}$, પ્રક્રિયા માટે આંતરિક ઉર્જા ફેરફારની માત્રા $kJ$ છે. (નજીકનો પૂર્ણાંક)

    (આપેલ : $R =8.3\, J \,K ^{-1} \,\,mol ^{-1}$ )

    View Solution
  • 8
    $C_6H_{6(l)}, C_{(graphite)}$ અને $H_{2(g)}$ની પ્રમાણિત દહન એન્થાલ્પી અનુક્રમે  $-3270\, kJ\, mol^{-1}, -394\, kJ\, mol^{-1}$ અને $-286\, kJ\, mol^{-1}$.$C_6H_{6(l)}$ની રચનાની પ્રમાણિત એન્થાલ્પી $kJ\, mol^{-1}$માં શું હશે?
    View Solution
  • 9
    $298\, {~K}$ પર ઘન $({X})$ના સંયોજનની એન્થાલ્પી $2.8 \,{k} {J}\, {mol}^{-1}$ અને પ્રવાહી $(X)$ બાષ્પીભવનની એન્થાલ્પી $98.2 \,{~kJ}\, {~mol}^{-1}$ છે.પદાર્થ $({X})$ની ઊર્ધ્વપાતનની એન્થાલ્પી $..... \,{kJ} \,{mol}^{-1}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 10
    પ્રતિવર્તીં પ્રક્રિયા જે....
    View Solution