કથન ($A$) : પ્રબળ મોનોબેઝિક એસિડ સાથે પ્રબળ મોનોએસિડિક બેઈઝ ની તટસ્થીકરણ એન્થાલ્પી હંમેશા $-57 \mathrm{~kJ} \mathrm{~mol}{ }^{-1}$ હોય છે.
કારણ ($R$) : જ્યારે એસિડ વડે અપાયેલ $\mathrm{H}^{+}$આયન ના એક મોલ એ બેઈઝ વડે અપાયેલ $\mathrm{OH}^{-}$આયનના એક મોલ સાથે જોડાઈ ને એક મોલ પાણી બનાવે છે ત્યારે ઊષ્માનો જથ્થો જે મુક્ત થાય છે તે તટસ્થીકરણ એન્થાલ્પી છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$A.$ જથ્થામાં (બલ્કમાં) પ્રવાહી અણુ પર આકર્ષણ અને અપાકર્ષણ બળો સમાન રીતે વર્તે ત્યારે પૃષ્ઠતાણનું નિર્માણ થાય છે.
$B.$ સપાટી ઉપર હાજર અણુઓ પર અસમાન બળો પ્રવર્તમાન $(uneven\,forces)$ના કારણે પૃષ્ઠતાણ છે.
$C.$ જથ્થામાં (બલ્કમાં) અણુ પ્રવાહી સપાટી (સ્તર) પર આવતાં નથી.
$D.$ જો પ્રણાલી એ બંધ પ્રણાલી હોય તો સપાટી ઉપરના અણુઓ એ બાષ્પદબાણ માટે જવાબદાર છે.
$C _{2} H _{6} \rightarrow C _{2} H _{4}+ H _{2}$
પ્રકિયા એન્થાલ્પી $\Delta_{ r } H =...........{ kJ\, mol ^{-1}}$.
[આપેલ : બંધ એન્થાલ્પી $kJ$ $mol$ $^{-1}:C-C : 347, C = C : 611 ; C - H : 414, H - H : 436]$
સૂચી$-I$ | સૂચી$-II$ |
$(A)$ સ્વયંસ્ફુરિત પ્રક્રમ | $(I)\,\Delta H < 0$ |
$(B)\,\Delta P =0\;\Delta T =0$ સાથે પ્રક્રમ | $(II)\,\Delta G _{ T , P } < 0$ |
$(C)\,\Delta H _{reaction}$ | $(III)$ સમતાપિય અને સમદાબીય પ્રક્રિયા |
$(D)$ ઉષ્માક્ષેપક પ્રક્રિયા | $(IV)$ [પક્રિયક અણુની બંધ ઉર્જાઓ] - [નીપજ અણુંની બંધ ઉર્જાઓ] |
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
(આપેલ : $R =8.3\, J \,K ^{-1} \,\,mol ^{-1}$ )