ઓસીલેટર પરિપથનો કેપેસીટર એક બંધ પાત્રમાં છે. જ્યારે પાત્રને ખાલી હોય ત્યારે પરિપથ $10\, kHz$ ની આવૃતિથી અનુનાદ કરે છે. જ્યારે પાત્રને વાયુ વડે ભરી દેવામાં આવે ત્યારે તે તેની અનુનાદિત આવૃતિ $50\, Hz$ મળે છે. તો આ વાયુનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
AIEEE 2012, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $AC$ ઉદગમને $100 \,mH$ ના ઈન્ડકટર $100 \,\mu F$. ના સંધારક અને $120 \,\Omega$ ના અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવે છે. $2 \,J / K$ જેટલી ઉષ્મીય સંધારકતા (ધારિતા) ધરાવતા અવરોધને $16^{\circ} C$ જેટલો ગરમ કરવા માટ લાગતો સમય ........... $S$ હશે.
    View Solution
  • 2
    $LCR$ શ્રેણી પરિપથમાં $R=5\, \Omega, L=20\, {mH}$ અને ${C}=0.5 \,\mu \,{F}$ ને $250\, V$ ના બદલાતી આવૃતિના $AC$ ઉદગમ સાથે જોડેલ છે. અનુનાદની સ્થિતિમાં તેમાંથી વ્યય થતો પાવર  $.....\,\times 10^{2}\, {W}$ હશે.
    View Solution
  • 3
    અવરોધ અને કેપેસિટરને શ્રેણીમાં જોડીને $\omega $ કોણીય આવૃત્તિ ધરાવતા $AC$ ઉદ્‍ગમ સાથે જોડવામાં આવે છે,વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ $\omega /3$ કરતાં પ્રવાહ અડધો થાય છે,તો શરૂઆતની આવૃત્તિએ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    $300 \Omega$ અવરોધ અને $\frac{1}{\pi }$ ઇન્ડકટરને $20 volts ,200 Hz,$ AC વોલ્ટેજ સાથે શ્રેણીમાં જોડતાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો થાય?
    View Solution
  • 5
    અવરોધ $R$ અને ઇન્ડકટર $L$ ને $'f'$ આવૃતિવાળા $A.C.$ ઉદગમ સાથે જોડતા પરિપથનો ઇમ્પિડન્સ શોધો.
    View Solution
  • 6
    $RC$ પરિપથમાં $AC$ ઉદગમ દ્વારા ચોરસ તરંગ માટે $CRO$ દ્વારા આઉટપુટ તરંગ કેવું મળે?
    View Solution
  • 7
    એક આર્ક બલ્બને પ્રકાશીત થવા $10$ $A$ $DC$ અને $80$ $V$ ની આવશ્યકતા છે.જો આ બલ્બને $220$ $V$ $(rms)$,$50$ $Hz$ $AC$ સપ્લાય સાથે જોડવામાં આવે તો, તેને પ્રકાશીત કરવા જરૂરી શ્રેણી ઇન્ડકટરનું મૂલ્ય લગભગ થશે.
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે:

    વિધાન$-I:$ પરિપથનો પ્રતિબાદ શૂન્ય છે. તે શક્ય છે કે પરિપથમાં સંધારક અને ઈન્ડકટર જોડેલા હોય.

    વિધાન$-II:$ $AC$ પરિપથમાં ઉદગમ દ્વારા અપાતી સરેરાશ કાર્યત્વરા (પાવર) કદાપિ શૂન્ય ના હોય.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરી.

    View Solution
  • 9
    પરિપથમાં એેમીટરનું વાંચન $...........A$ છે.
    View Solution
  • 10
    $E = {E_0}\cos \omega \,t$A.C. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય $10\, V$ અને આવૃત્તિ $50Hz$ છે,તો $t = \frac{1}{{600}}sec$ સમયે વોલ્ટેજનું મૂલ્ય કેટલું થાય?
    View Solution