વિધાન $I$ : જ્યારે તંત્રમાં ઉષ્મા ઉમેરવામાં આવે, ત્યારે તેનું તાપમાન અચૂક વધે છે.
વિધાન $II$ : જો તંત્ર દ્વારા ઉષ્માગતિ શાસ્ત્રીય પ્રક્રિયા દરમ્યાન ધન કાર્ય કરવામાં આવે, તો તેનું ધનફળ વધે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
According to \(1^{\text {st }}\) law of thermodynamics
\(\Delta Q =\Delta U + W\)
If \(\Delta Q > 0, \Delta U < 0\) and \(W > 0\) is also possible.
Hence \(\Delta T < 0\), so \(T\) decreases.
Statement \(I\) is false
Statement \(II:\) W \( > 0\)
\(\therefore \int Pdv > 0\)
Therefore volume of system must increase during positive work done by the system.
Statement \(II\) is true
કારણ : વાયુનું સમોષ્મી વિસ્તરણ તાપમાન ઘટાડે છે તેથી પાણીની વરાળનું ઘનીકરણ (condensation) થાય છે.
માર્ગથી લઈ જવામાં આવે ત્યારે $Q = 50\, cal$ અને $W = 20\, cal$ મળે અને $ibf$ માર્ગ પર $Q = 36\, cal.$ છે
$(i)$ $ibf$ માર્ગ પર કાર્ય $W$ કેટલું હશે?
$(ii)$ જો $fi$ માર્ગ પર $W = 13\;cal$ હોય તો આ માર્ગ પર $Q$ કેટલો હશે?
$(iii)$ જો $E_{int,i} = 10\,\, cal$ હોય તો $E_{int,f}$ કેટલો હશે?