સાંદ્ર $\mathrm{H}_2 \mathrm{SO}_4$ ની હાજરીમાં એક કર્બનિક સંયોજનની સોડિયમ પીગલન નિષ્કષર્ણની સાથે $\mathrm{FeSO}_4$ ની પ્રક્રિયા કરતાં લોહી જેવા લાલ રંગનો દેખાવ, હાજર તત્ત્વ/ તત્ત્વો દર્શાવે છે તે શોધો.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
c
$\mathrm{Fe}^{2+} \xrightarrow[\text { Conc. } \mathrm{H}_2 \mathrm{SO}_4]{\mathrm{H}^{+}} \mathrm{Fe}^{+3}$

$\mathrm{Fe}^{+3} \xrightarrow{-\mathrm{SCN}} \mathrm{Fe}(\mathrm{SCN})_3($ blood red colour $)$

Appearance of blood red colour indicates presence of both nitrogen and sulphur.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     હેલોજેન્સ માટે પરીક્ષણ પહેલાં લેસાઇન અર્કને મંદ $HNO_3$  સાથે ઉકાળવામાં આવે છે કારણ કે
    View Solution
  • 2
    નીચે પૈકી કઈ શુધ્ધિકરણ  પ્રક્રિયામાં “અધિશોષણ” સિધ્ધાંત ઉપયોગી છે?
    View Solution
  • 3
    નાઇટ્રોજન ધરાવતા $29.5\, mg$  કાર્બનિક પદાર્થ ઝેલહાલની પદ્ધતિ અનુસાર પાચન થાય છે અને ઉદ્ભવતો  એમોનિયા $20\,m\,L\,\, 0.1\,M \,HCl$  દ્રાવણ દ્વારા શોષાય છે. $15 \,m\,L\, \,0.1\, M$  મોલર $NaOH$  દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે વધુ એસિડની જરૂર પડે છે, તો પદાર્થમાં નાઇટ્રોજનની ટકાવારી કેટલી થાય ?
    View Solution
  • 4
    જેલ્ડાહલ પધ્ધતિને અનુસરતા, $1 \mathrm{~g}$ કાર્બનિક સંયોજન એમોનિયા મુક્ત કરે છે. જેના તટસ્થીકરણ માટે $10 \mathrm{~mL}$ $2 \mathrm{M} \mathrm{H}_2 \mathrm{SO}_4$ ની જરૂ૨ પડે છે. સંયોજનમાં નાઈટ્રોજન ની ટકાવારી ________________% છે.
    View Solution
  • 5
    પોટેશિયમ ફેરોસાયનાઈડ દ્રાવણના ઉમેરવાથી $Fe ^{3+}$ ધન આયન (કેશાયન) એ પ્રુસિયન બ્લૂ અવક્ષેપ આપે છે જે નીચેનામાંથી બનવાને કારણે છે તે $....$
    View Solution
  • 6
    નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલની પદ્ધતિ દ્વારા નાઇટ્રોજનનો અંદાજ લગાવી શકાય છે?
    View Solution
  • 7
    ફુલોની સુગંધ તેમાં રહેલા કેટલાંક બાષ્પશીલ કાર્બનિક સંયોજનોને લીધે હોય છે. આ સંયોજનો આવશ્યક તેલો તરીકે ઓળખાય છે. સામાન્ય તાપમાને આ તેલો પાણીમાં અદ્રાવ્ય પરંતુ પાણીની બાષ્પમાં દ્રાવ્ય હોય છે. ફૂલોમાંથી આ તેલોનું નિષ્કર્ષણ કરવા માટેની યોગ્ય પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 8
    લેસાઈન કસોટીમાં લાલરંગ પ્રાપ્ત થાય તો શું અનુમાન કરી શકાય ?
    View Solution
  • 9
    જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, $0.25\, g$ સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે $2.5\, mL \,2 \,M \,H _2 SO _4$ ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી $.....$ છે.
    View Solution
  • 10
    નીચેનામાંથી કયા પદાર્થમાં ના પારિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિ વાપરી શકાય નહિ ?
    View Solution