નીચે બે વિધાનો આપેલા છે:

વિધાન $I$ : $LCR$ શ્રેણી પરિપથમાં, અનુનાદ વખતે મહત્તમ પ્રવાહ મળે છે.

વિધાન $II$ : જ્યારે બંનેને સમાન વોલ્ટેજ ઉદ્રગમ સાથે જોડેલા હોય ત્યારે ફક્ત અવરોધ ધરાવતા પરિપથ માં $LCR$ પરિપથ કરતાં કદાપી ઓછl પ્રવાહ મળશે નહી.

ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરોઃ

  • Aવિધાન $I$ સાયું પરંતુ વિધાન $II$ ખીટું છે.
  • Bવિધાન $I$ ખોટું પરંતુ વિધાન $II$ સાયું છે.
  • Cબંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
  • Dબંન વિધાન $I$ અને વિધાન $II$ ખોટાં છે. 
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
c
Statement-\(I\)

\(\mathrm{I}_{\mathrm{m}}=\frac{\mathrm{V}_{\mathrm{m}}}{\sqrt{\mathrm{R}^2+\left(\mathrm{X}_{\mathrm{L}}-\mathrm{X}_{\mathrm{C}}\right)^2}}\) at resonance \(\mathrm{X}_{\mathrm{L}}=\mathrm{X}_{\mathrm{C}}\)

Thus, \(I_m=\frac{V_m}{R}\)

\(\because\) Impendence is minimum therefore \(I\) is maximum at resonance.

Statement-\(II\)

\(\mathrm{I}=\left(\frac{\mathrm{V}}{\mathrm{R}}\right)\) in purely resistive circuit.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે:

    વિધાન$-I:$ પરિપથનો પ્રતિબાદ શૂન્ય છે. તે શક્ય છે કે પરિપથમાં સંધારક અને ઈન્ડકટર જોડેલા હોય.

    વિધાન$-II:$ $AC$ પરિપથમાં ઉદગમ દ્વારા અપાતી સરેરાશ કાર્યત્વરા (પાવર) કદાપિ શૂન્ય ના હોય.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરી.

    View Solution
  • 2
    $10\, mH$ ઇન્ડકટર અને $50\,\Omega$ અવરોધ ધરાવતી ટ્યુનિગ પરિપથને $1\,MHz$ આવૃતિ સિલેકશન માટે જરૂરી કેપેસિટન્સ ......$pF$ (લો : $\pi ^2 = 10)$
    View Solution
  • 3
    $RL$ પરિપથમાં કોઇલનો રીએકટન્સ અવરોધ કરતાં $\sqrt 3 $ ગણો છે,તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલો થાય?
    View Solution
  • 4
    $LCR$ શ્રેણી પરિપથમાં ${R}=100\,\ \Omega, {L}=0.5\, {mH}$ અને ${C}=0.1\, {pF}$ ને $220 \,{V}-50\, {Hz}$ ના $AC$ ઉદગમ સાથે જોડેલ છે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત અને પરિપથનો સ્વભાવ કેવો હશે?
    View Solution
  • 5
    $LCR$ શ્રેણી પરિપથને $220\,V , 50 \;Hz$ ના $ac$ ઉદગમ સાથે જોડાયેલ છે. પરિપથમાં અવરોધ $R=100\; \Omega$ અને ઇન્ડક્ટિવ રીએકટન્સ $X_L=79.6 \;\Omega$ છે. મહત્તમ સરેરાશ દરે ઊર્જા પૂરી પાડવામાં માટે જરૂરી કેપેસિટરનું કેપેસિટેન્સ ($\mu F$ માં) કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 6
    એસી પરિપથમાં, વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અને વિદ્યુતપ્રવાહ અનુક્રમે $V=10 \sqrt{2} \sin \omega t(V$ માં) અને $I=2 \sqrt{2} \cos \omega t$ ($V$ માં) છે. પરિપથમાં વપરાતો પાવર $............W$ છે.
    View Solution
  • 7
    ખોટું વિધાન પસંદ કરો.
    View Solution
  • 8
    એક શ્રેણી $LCR$ પરિપથમાં $L =0.01\,H , R =10\,\Omega$ અને $C =1\,\mu\,F$ છે. અને તે $\left( V _{ m }\right) 50\,V$ કંપવિસ્તાર વાળા નાં ઉદગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. અનુનાદ આવૃત્તિ કરતાં $60 \%$ ઓછી આવૃત્તિ આગળ, વિદ્યુત પ્રવાહનો કંપવિસ્તાર લગભગ $.........\,mA$ હશે.
    View Solution
  • 9
    અવરોધ અને કેપેસિટરને શ્રેણીમાં જોડીને $\omega $ કોણીય આવૃત્તિ ધરાવતા $AC$ ઉદ્‍ગમ સાથે જોડવામાં આવે છે,વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ $\omega /3$ કરતાં પ્રવાહ અડધો થાય છે,તો શરૂઆતની આવૃત્તિએ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    $LCR$ પરિપથમાં સમાન અનુનાદિત આવૃત્તિ માટે કેપેસિટન્સ બમણો કરતાં ઇન્ડકટર કેટલા ગણો કરવો પડે?
    View Solution