નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન $I :$ મોનોવિસ્થાપિત નાઈટ્રોફિનોલનું એસિડીક સામર્થ્ય એ ફીનોલ કરતા ખૂબ જ વધારે હોય છે કારણ કે ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) નાઈટ્રો સમૂહ

$H _{2} O\, <\, H _{2} S \,<\, H _{2} Se\, < \,H _{2} Te$

વિધાન $II :$ ફિનોલીક ચક્રમાં એક નાઈટ્રો સમૂહ જોડાવાને કારણે $o-$નાઈટ્રોફિનોલ, $m$-નાઈટ્રોફિનોલ અને $p-$નાઈટ્રોફિનોલ એ સમાન એસિડીક સામર્થ્ય ધરાવે છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

NEET 2022, Medium
Download our app for free and get startedPlay store
b
Acidic strength of phenolic group increases due to electron withdrawing groups.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી શામાં ઓક્સો સમૂહ સૌથી વધુ છે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી શું એન્ટીસેપ્ટીક તરીકે વપરાય છે?
    View Solution
  • 3
    $H - M - H$ બંધ ખૂણાનો સાચો ક્રમ કયો છે?
    View Solution
  • 4
    સમૂહ $-15$ માં $N$ થી $Bi$ તરફ જતા $M_2O_3$ પ્રકારના ઓક્સાઇડ ......બને છે.
    View Solution
  • 5
    પરકલોરીક એસિડના એનહાઇડ્રાઇડ [$HClO_4$]........ થશે.
    View Solution
  • 6
    મંદ નાઈટ્રિક એસિડને ચાંદી સાથે પ્રક્રિયા પર શું મુક્ત થશે?
    View Solution
  • 7
    પ્રવાહીઓ ઉંચા સ્તરેથી નીચા સ્તરે વહે છે. નીચેનામાંથી કયું પ્રવાહી કાચના પાત્રમાં ભરવામાં આવે ત્યારે કાચની દિવાલ ઉપર ચઢે છે?
    View Solution
  • 8
    $KCl, KF$ અને $KBr$ ના દ્રાવણમાંથી જ્યારે $KI$ પસાર કરાવામાં આવે ત્યારે,
    View Solution
  • 9
    નીચેનામાંથી નાઇટ્રોજનનો ક્યો ઓક્સાઇડ બે એસિડનો મિશ્ર એનહાઇડ્રાઇડ છે?
    View Solution
  • 10
    જ્યારે $Pb{O_2}$  ની પ્રબળ $HN{O_3}$  સાથે પ્રકિયા કરવામાં આવે ત્યારે કયો વાયુ મુક્ત થાય છે ?
    View Solution