વિભેદી અધિશોપાણના સિંધધાંત પર આધારિત ક્રોમેટીગ્રાફ્રી (વાર્ણલેખિકી) તકનિક/કો છે તે______

$A$. સ્તંભ ક્રોમેટોગ્રાફી

$B$. પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી

$C$. પેપર ક્રોમેટોગ્રાફી

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
c
Memory Based
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કાર્બનિક સંયોજન $C,$ $H$ અને $S$ ધરાવે છે, $8\%$  સલ્ફર ધરાવતું કાર્બનિક સંયોજનનું લઘુતમ પરમાણુનું વજન ........$g\,mo{l^{ - 1}}$. ($S$ નું પરમાણ્વીય વજન $= 32\,amu$ )
    View Solution
  • 2
    $0.0833$  મોલ કાર્બોહાઈડ્રેટ $1\,g$  હાઈડ્રોજન ધરાવે તથા તેનું પ્રમાણ સૂચક સૂત્ર $CH_2O$ હોય તો તેનું અણુસૂત્ર જણાવો.
    View Solution
  • 3
    સલ્ફરની પરખ કરવા માટેની લેસાઈન કસોટીમાં કાળા અવક્ષેપ કયો પદાર્થ બનાવાને કારણે મળે છે ?
    View Solution
  • 4
    જલીય દ્રાવણમાં રહેલા કાર્બનિક સંયોજનને કેવી રીતે અલગ કરી શકાય ?
    View Solution
  • 5
    પરમાણુ દળ $60$ ધરાવતા એક કાર્બનિક સંયોજનમાં $C = 20\%$, $H= 6.67\%$ અને $N=46.67\%$ સમાયેલું છે જ્યારે બાકીનું ઓક્સિજન છે. $N{H_3}$ સાથે ગરમ થવા પર તે ઘન  અવક્ષેપ આપે છે. ઘન અવક્ષેપ આલ્કલાઇન કોપર સલ્ફેટ દ્રાવણ સાથે જાંબલી રંગ આપે છે. સંયોજન છે...
    View Solution
  • 6
    હેલોજન માટે કસોટી કરતાં પહેલા લેસાઈન નિષ્કષર્ણને મંદ $\mathrm{HNO}_3$ સાથે ઉકાળવામાં આવે છે કારણ કે,
    View Solution
  • 7
    જો સંયોજન એ $C = 18.5\%$, $H = 1.55\%$, $Cl = 55.04\%$ અને $O = 24.81\%$ ધરાવે તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર .....
    View Solution
  • 8
    નીચે પૈકી કોના માટે નાઇટ્રોજનની તપાસ માટે લેસાઇનની કસોટી નિષ્ફળ ગઈ?
    View Solution
  • 9
    કેરિયસ પદ્ધતિ વડે હેલોજનના પરિમાપનમાં કાર્બનિક પદાર્થમાં રહેલા હેલોજનનું શેમાં રૂપાંતર થાય છે ?
    View Solution
  • 10
     હેલોજેન્સ માટે પરીક્ષણ પહેલાં લેસાઇન અર્કને મંદ $HNO_3$  સાથે ઉકાળવામાં આવે છે કારણ કે
    View Solution