નીચે દર્શાવેલ લોજીક ગેટનું આઉટપુટ $1$ થવા માટે ઈનપુટ $A, B $ અને  $C$ અને કેવા હોવા જોઈએ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ડિપ્લેશન સ્તરમાં શું હોય છે?
    View Solution
  • 2
    $NPN$ ટ્રાન્ઝિસ્ટર પરિપથમાં કલેક્ટર પ્રવાહ $10 \,mA$ છે. જો ઉત્સર્જન પામતા $90\%$ ઇલેક્ટ્રોન કલેકટર સુધી પહોચે તો એમીટરનો પ્રવાહ $(i_E)$ અને બેઝ પ્રવાહ $(i_B)$ અનુક્રમે કેટલા થશે?
    View Solution
  • 3
    પૂર્ણ તરંગ રેક્ટિફાયર $1 K$ $\Omega$ નો ભાર આપે છે. ડાયોડને $a.c$ વોલ્ટેજ $220volt rms$ લાગુ પાડવામાં આવે છે. જો ડાયોડનો પ્રતિ રોધક અવગણવામાં આવે તો, રિપલ વોલ્ટેજ $(rms)$ ની કિંમત ....$volt$ છે.
    View Solution
  • 4
    ડાર્યોડ સંતુપ્ત પ્રવાહ સમયે પ્લેટનો અવરોધ...... 
    View Solution
  • 5
    જેમ તાપમાન વધે તેમ વિદ્યુતકિય અવરોધ ......
    View Solution
  • 6
    નીચે આપેલ પરિપથ કયો ગેટ છે?
    View Solution
  • 7
    આપેલ પરિપથમાં ડાયોડ વચ્ચે વોલ્ટેજ $ 0.5V $ હોય,તો પરિપથમાંથી કેટલા ....$mA$ પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 8
     $Ga-As-P$ અર્ધવાહકમાંથી બનાવેલ $LED$ ની બેન્ડગેપ ઊર્જા $1.9\, eV$ હોય તો તેમાથી ઉત્પન્ન થતી તરંગલંબાઈ .........
    View Solution
  • 9
    પરિપથમાં, જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $5\,V$ હોય ત્યારે લોછકલ કિંમત $A=1$ અથવા $B=1$ છે, અને જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $0\,V$ હોય ત્યારે લોગકલ કિંમત $A=0$ અથવા $B =0$ છે.આપેલ પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) $........$ થશે.
    View Solution
  • 10
    ઇલેકટ્રીકલ ધટકોમાંથી ડાયોડને શોધવા માટે મલ્ટીમીટરનો ઉપયોગ કરવામાં આવે છે, તો નીચેનામાંથી સાયું વિધાન પસંદ કરો.
    View Solution