નીચે દર્શાવેલ પરિપથમાં $a$ અને $b$ બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ..........$\Omega$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં આપેલ તારમાં લગાવેલ સ્થિતિમાન અને વહેતા પ્રવાહનો ફેરફાર દર્શાવેલ છે. તારની લંબાઈ $31.4 \,cm$ છે. તારનો વ્યાસ $2.4 \,cm$ જેટલો માપવામાં આવે છે. તારની અવરોધકતા $x \times 10^{-3} \,\Omega cm$ જેટલી માપવામાં આવે છે. $x$ નું મૂલ્ય ......... હશે. [Take $\pi=3.14]$
    View Solution
  • 2
    આપેલ જાળતંત્રમાં બિંદુઓ $A$ અને $B$ વચ્યેનો સમતુલ્ય અવરોધ ............ $\Omega$ થશે
    View Solution
  • 3
    મીટર બ્રીજમાં $10\,Ω$ અને $30\,Ω$ અવરોધ લગાડેલ છે.હવે,અવરોધની અદલાબદલી કરવામાં આવતાં તટસ્થ બિંદુનું સ્થાનાંતર કેટલા .................. $cm$ થાય?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં $1$ $\Omega$ અવરોધમાંથી પસાર થતો વીજપ્રવાહ _________ હશે.
    View Solution
  • 5
    $160\,\Omega$ અવરોધ ધરાવતા એક તારને પીગાળીને તેના એક ચતુર્થાશ લંબાઈનો તાર બનાવવામાં આવે છે. તો નવા તારનો અવરોધ ....... $\Omega$ થશે.
    View Solution
  • 6
    આપેલ પરિપથને બેટરીમાંથી મળતો કુલ પ્રવાહ કેટલા .............. $A$ હશે?
    View Solution
  • 7
    કોષનો $e.m.f.$ માપવા વોલ્ટમીટર કરતાં પોટેન્શિયોમીટરની પસંદગી વધારે યોગ્ય છે તેના માટેના કારણો નીચે આપેલા છે

    $(i)$ પોટેન્શિયોમીટરમાં કોષમાં કોઈ પ્રવાહ વહેતો નથી.

    $(ii)$ પોટેન્શિયોમીટરની લંબાઈના કારણે વધારે સચોટ મૂલ્ય મળે.

    $(iii)$ પોટેન્શિયોમીટર દ્વારા ઝડપથી માપન થઈ શકે.

    $(iv)$ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરતી વખતે ગેલ્વેનોમીટરની સંવેદિતાથી કોઈ ફરક પડતો નથી

    ઉપર પૈકી કયા કારણો સાચા છે?

    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવેલ અવરોધના સંયોજનને ધ્યાનમાં લો.અને સાચો નિવેદન પસંદ કરો.
    View Solution
  • 9
    આપેલ પરિપથમાં રહેલ ગેલ્વેનોમીટર નો અવરોધ $15\, \Omega$ છે જે $BD$ ની વચ્ચે જોડેલો છે. જો $AC$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $10\, V$ હોય તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? 
    View Solution
  • 10
    તાંબામાં મુક્ત ઇલેકટ્રોનની સંખ્યા ઘનતા લગભગ $8 \times 10^{28}\,m ^{-3}$ જેટલી છે. તાંબાના તારના આડછેદનું ક્ષેત્રફળ $= 2 10^{-6}\,m ^2$ છે અને તે $3.2\,A$ પ્રવાહનું વહન કરે છે. ઇલેકટ્રોનની ડ્રીફટ ઝડપ $.......\times 10^{-6}\,ms ^{-1}$ છે.
    View Solution