નીચે જણાવેલ પૃથ્વીની આકૃતિ માટે, $A$ અને $C$ બિંદુ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય એક સરખું છે પરંતુ બિંદુ $B$ (પૃથ્વીની સપાટી) ના મૂલ્ય થી તે મૂલ્ય ઓછું છે. $OA : AB$ નું મૂલ્ય $x:y$ છે. $x$ નું મૂલ્ય ...... હશે.
  • A$3$
  • B$5$
  • C$4$
  • D$6$
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
c
\(g_{A}=\frac{G M(r)}{R^{3}}\)

\(g_{c}=\frac{G M}{\left(R+\frac{R}{2}\right)^{2}}\)

\(g_{A}=g_{C}\)

\(\frac{ r }{ R ^{3}}=\frac{1}{\frac{9}{4} R ^{2}} \Rightarrow r =\frac{4 R }{9}\)

so \(OA =\frac{4 R }{9} ; AB = R - r =\frac{5 R }{9}\)

\(OA : AB =4: 5\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચાર $M$ દળના પદાર્થ $L$ બાજુવાળા ચોરસ પર મૂકેલા છે. આ ચાર કણ ને લીધે ચોરસના કેન્દ્ર પર ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય ?
    View Solution
  • 2
    ચંદ્ર અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર $D$ છે.જો પૃથ્વીનું દળ ચંદ્ર કરતાં $81$ ગણું હોય,તો પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થાય
    View Solution
  • 3
    $1 \,kg$ દળના પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $100\, m/sec$ છે .પદાર્થ ની ગ્રહ ની સપાટી પરની ગુરુત્વસ્થિતિઉર્જા  ......... $J$ થાય.
    View Solution
  • 4
    બુધ ગ્રહ બીજા ગ્રહ કરતાં વધુ સપષ્ટ દેખાય કારણ કે ...
    View Solution
  • 5
    એક $R$ ત્રિજ્યાના ગ્રહની ઘનતા તેના કેન્દ્રથી અંતર $r$ સાથે $\rho( r )=\rho_{0}\left(1-\frac{ r ^{2}}{ R ^{2}}\right) $ મુજબ બદલાય છે. તો કયા સ્થાને ગુરુત્વાકર્ષીક્ષેત્ર મહત્તમ હશે?
    View Solution
  • 6
    પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજ્યા અનુક્રમે $\left({M}_{1}, {R}_{1}\right)$ અને $\left({M}_{2}, {R}_{2}\right)$ છે. તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર ${r}$ છે. બંને  દળના મધ્યબિંદુથી $m$ દળના પદાર્થનો નિષ્ક્રમણ વેગ કેટલો થાય?
    View Solution
  • 7
    સપાટી પર પદાર્થ નું વજન $500 \,N$ હોય તો પૃથ્વીની સપાટી થી અડધે સુધી અંદર તેનું વજન ......... $N$ થશે.
    View Solution
  • 8
    ગ્રહની સૂર્યની આસપાસ ઉત્કેન્દ્રતા $e$ વાળી દીર્ધવૃત્તીય કક્ષામાં ગતિ દરમિયાન ચંદ્રનીચ અને ચંદ્રોચ્ય બિંદુએ ગતિઊર્જાનો ગુણોતર શું છે ?
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે. 

    વિધાન $-I:$ પૃથ્વીની સપાટી પર અલગ અલગ સ્થાને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોય.

    વિધાન $-II:$ પૃથ્વીની સપાટીની અંદર જતાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધે છે.

    ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

    View Solution
  • 10
    $M$ દળ અને $R$ ત્રિજ્યાનો નિયમિત ગોળો એ એજ દળના પરંતુ $2 R$ ત્રિજ્યાના સમકેન્દ્રીય ગોળાકાર કવચથી આવરિત થયેલો છે. જો બિંદુવત દળ $m$ ને ગોળા દ્વારા આવરીત થયેલા ક્ષેત્રની અંદર આકૃતિમાં દર્શાવ્યા મૂજબ $x(>R)$ અંતરે મૂકેલો છે. તો કણ પરનું પરિણમી ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે ?
    View Solution