નીચે પૈકીનું કયુ વિધાન અંતર્વિષ્ટ અંગીકા માટે ખોટું છે ?
  • A
    તે કોષરસમાં આવેલ આરક્ષિત પદાર્થો દર્શાવે છે.
  • B
    તેઓ કોઈ કલા (પટલથી) બંધાયેલ હોતા નથી.
  • C
    તેઓ ખોરાકના કણોને આરોગવામાં ગુંથાયેલ હોય છે.
  • D
    તે કોષરસમાં મુક્ત રીતે આવેલ હોય છે.
NEET 2020, Easy
Download our app for free and get startedPlay store
c
These are involved in ingestion of food particles.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું લીલની કોષદિવાલનો એક ઘટક નથી ?
    View Solution
  • 2
    કોણ ઘનભક્ષણ (Phagocytosis) દર્શાવે ?
    View Solution
  • 3
    નીચે આપેલ કોષદીવાલનું કાર્ય નથી :
    View Solution
  • 4
    હરિતકણના અંદરના પડના ગડીઓયુક્ત પટલમય તંત્રને શું કહેવાય છે ?
    View Solution
  • 5
    નીચેનામાંથી સાચી જોડ અલગ તારવો.
    View Solution
  • 6
    વિધાન $A$ : કેટલાક જીવાણુ ચલિત હોય છે. 

     કારણ $R$ : કેટલાક જીવાણુની સપાટી પરથી નળાકાર પિલી કે ફિમ્બ્રી પ્રવર્ધો નીકળે છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 7
    તે આદિકોષકેન્દ્રીમાં કોષ આવરણનું દ્વિતિય સ્તર છે.
    View Solution
  • 8
    ઘનભક્ષણ અને પ્રવાહીભક્ષણ માટે મહત્ત્વની અંગિકા ........
    View Solution
  • 9
    માનવમાં એક કોષમાં લગભગ.... મીટર લાંબુ $DNA$ તંતુ હોય છે જે ...... રંગસૂત્રોમાં વહેંચાયેલ છે.
    View Solution
  • 10
    હરિતકણના કદ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution