MCQ
નીચેના પૈકી કયું પ્રસારમાનનું નિરપેક્ષ માપ છે ?
  • A
    ચતુર્થક વિચલનાંક
  • B
    વિસ્તારાંક
  • C
    સરેરાશ વિચલનાંક
  • D
    વિસ્તાર

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ચલ માટે મધ્યક $10$ અને ચલનાંક $60 \%$ હોય, તો ચલનું વિચરણ કેટલું થાય $?$
$15$ અવલોકનોની માહિતીનો મધ્યક $20$ હોય, તો $\Sigma(x-20)$ ની કિંમત કેટલી હશે $?$
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે $?$
ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર $r$ કેવો હોઈ ન શકે $?$
ભારિત મધ્યક માટે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે $?$
એક$-$એક વિધેય માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે $?$
વિધેયના મુખ્ય પ્રકાર કેટલા છે $?$
અવલોકનોના એક સમૂહનો મધ્યસ્થ 52 છે. સૌથી નાના અવલોકનમાં બેનો ઘટાડો થાય, તો તેવા સમૂહનો મધ્યસ્થ કેટલો હશે ?
ક્યાં મધ્યકની ગણતરીમાં માહિતીના અવલોકનોનું મહત્વ સરખું લેવામાં આવે છે $?$
ગુણોત્તર-શ્રેણી - 250, - 50, - 10,.... માટે સામાન્ય ગુણોત્તર શોધો.