MCQ
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે $?$
- Aચતુર્થકો વડે માહિતીનાં અવલોકનો $4$ ભાગમાં વહેંચાય છે.
- ✓મધ્યક આપેલ માહિતીનાં અવલોકનોને $2$ ભાગમાં વહેંચે છે.
- Cશતાંશકો આપેલ માહિતીનાં અવલોકનોને $100$ ભાગમાં વહેંચે છે.
- Dદશાંશકો આપેલ માહિતીનાં અવલોકનોને $10$ ભાગમાં વહેંચે છે.