નીચેના પૈકી ક્યું પૃથ્થકરણ ગરણી (separating funnel) નું ચિત્રણ (બંધારણ) છે $?$
  • A

  • B

  • C

  • D

JEE MAIN 2022, Easy
Download our app for free and get startedPlay store
a
It is used to separate liquid-liquid mixture which is immiscible with different densities.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે પૈકી કઈ શુધ્ધિકરણ  પ્રક્રિયામાં “અધિશોષણ” સિધ્ધાંત ઉપયોગી છે?
    View Solution
  • 2
    સૂચી $I$ સાથે સૂચિ $II$ ને જોડો. 

    સૂચિ $II$ (મિશ્રણ) સૂચિ $II$ (અલગીકરણ તકનીક)
    $A$ $CHCl _3+ C _6 H _5 NH _2$ $I$ વરાળ નિસ્યંદન
    $B$ $C _6 H _{14}+ C _5 H _{12}$ $II$ વિભેદી નિષ્કર્ષણ
    $C$ $C _6 H _5 NH _2+ H _2 O$ $III$ નિસ્યંદન
    $D$ Organic compound in $H _2 O$ $IV$ વિભાગીય નિસ્યંદન

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 3
    બે બાષ્પશીલ પ્રવાહીઓ અને અબાષ્પશીલ પ્રવાહીઓના ઉત્કલનબિંદુઓ વચ્ચેનો તફાવત છે. તેમના અલગીકરણ માટે કઈ પદ્ધતિ વાપરી શકાય ?
    View Solution
  • 4
    નાઈટ્રોજન ના પરિમાપન માટેની જેલ્ડાહલ પધ્ધતિમાં $\mathrm{CuSO}_4$ તરીકે વર્તે છે.
    View Solution
  • 5
    નાઇટ્રોજન ધરાવતા $29.5\, mg$  કાર્બનિક પદાર્થ ઝેલહાલની પદ્ધતિ અનુસાર પાચન થાય છે અને ઉદ્ભવતો  એમોનિયા $20\,m\,L\,\, 0.1\,M \,HCl$  દ્રાવણ દ્વારા શોષાય છે. $15 \,m\,L\, \,0.1\, M$  મોલર $NaOH$  દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે વધુ એસિડની જરૂર પડે છે, તો પદાર્થમાં નાઇટ્રોજનની ટકાવારી કેટલી થાય ?
    View Solution
  • 6
     નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન $A$ તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે. 

    વિધાન $(A) :$ પ્રોપેનોલ અને પ્રોપેનોનના મિશ્રણને અલગ કરવા માટે એક સાદું નિસ્યંદનનો ઉપયોગ કરી શકાય છે.

    કારણ $(R) :$ $20^{\circ} {C}$થી વધુના તફાવત સાથે બે પ્રવાહીને તેમના ઉત્કલન બિંદુઓમાં સાદું નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે.

    $A$ અને $R$ માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 7
    સાબુ ઉદ્યોગમાં ગિલસરોલ અને વપરાયેલી લાઈ (Spent - lye) ને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય છે ?
    View Solution
  • 8
    કેરિયસ પદ્ધતિ વડે હેલોજનના પરિમાપનમાં કાર્બનિક પદાર્થમાં રહેલા હેલોજનનું શેમાં રૂપાંતર થાય છે ?
    View Solution
  • 9
    નાઇટ્રોજનના  પરિમાપન માટેની જેલ્ડાહ પદ્ધતિ દ્વારા $1.4\, g$ કાર્બનિક પદાર્થનું શોધન (digest) કરતા તેમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને $60\, mL$  $\frac{M}{10}$ સલ્ફ્યુરિક ઍસિડ માં અવશોષણ કરવામાં આવે છે. પ્રક્રિયા થયા વગરના એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $\frac{M}{10}$ સોડિયમ હાઇડ્રોક્સાઇડના $20\, mL$ ની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનના .....$\%$ હશે ?
    View Solution
  • 10
    એક ફલાસ્ક આઇસોહકઝેન ને $3 -$મિથાઇલ  પેન્ટેનનું મિશ્રણ ધરાવે છે. એક પ્રવાહી $63^{\circ} \mathrm{C}$ તાપમાને ઉત્કલન પામે છે, જ્યારે બીજુ $60^{\circ} \mathrm{C}$ તાપમાને ઉત્કલન પામે છે. આ બે પ્રવાહીઓને અલગ કરવાનો સૌથી યોગ્ય માર્ગ ક્યો છે અને ક્યુ એક પ્રથમ નિસ્યંદન પામશે ?
    View Solution