નીચેના સંયોજનમાંથી કોણ નાઇટ્રોજન માટે લેસાઇન કસોટી બતાવવાની અપેક્ષા ધરાવતા નથી?
JEE MAIN 2013, Diffcult
Download our app for free and get startedPlay store
b
Lassaigne's test is used for the detection of nitrogen and given by all nitrogenous compound except diazo $\rlap{-} (\,\,N = N\rlap{-} )$ compounds. This test is shown only by the compounds containing $C$ and $N$ both hence hydroxyl amine hydrochloride $(H_2NOH .HCl)$ will not perform this test
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસિટોન અને ઈથેનોલના મિશ્રણનું અલગીકરણ કરવા માટેની પદ્ધતિનું નામ સુચવો.
    View Solution
  • 2
    ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ શેમાં થાય છે ?
    View Solution
  • 3
    જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, $0.25\, g$ સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે $2.5\, mL \,2 \,M \,H _2 SO _4$ ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી $.....$ છે.
    View Solution
  • 4
    કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનું કદ પૃથ્થકરણ કઈ પદ્ધતિ વડે કરી શકાય ?
    View Solution
  • 5
    કેરીયસ પદ્ધતિ દ્વારા બ્રોમિનના એક અનુમાપનમાં, $1.6\, g$ એક કાર્બનિક સંયોજન $1.88 \,g$ $AgBr$ આપે છે.સંયોજનમાં રહેલ બ્રોમિનનું ટકાવાર પ્રમાણ .......... 

    (પરમાણ્વીય દળ :-  $Ag =108, Br =80\, g\, mol ^{-1}$ )

    View Solution
  • 6
    સલ્ફર ધરાવતા સંયોજનની લેસાઈન કસોટીમાં મળતો જાંબલી રંગ શેને આભારી છે ?
    View Solution
  • 7
    એનીલિન-પાણીના મિશ્રણને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય છે ?
    View Solution
  • 8
    કેલ્શિયમ સલ્ફેટ અને કપુરના મિશ્રણનું અલગીકરણ કરવાની યોગ્ય પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 9
    પદાર્થના અણુમાં રહેલા પરમાણુઓનો સાદો ગુણોત્તર દર્શાવતા સૂત્રને શું કહે છે ?
    View Solution
  • 10
    નાઇટ્રોજનના  પરિમાપન માટેની જેલ્ડાહ પદ્ધતિ દ્વારા $1.4\, g$ કાર્બનિક પદાર્થનું શોધન (digest) કરતા તેમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને $60\, mL$  $\frac{M}{10}$ સલ્ફ્યુરિક ઍસિડ માં અવશોષણ કરવામાં આવે છે. પ્રક્રિયા થયા વગરના એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $\frac{M}{10}$ સોડિયમ હાઇડ્રોક્સાઇડના $20\, mL$ ની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનના .....$\%$ હશે ?
    View Solution