| સૂચિ $I$ | સૂચિ $II$ |
| $(a)$ બેન્ઝાલ્ડીહાઈડ | $(p)$ ચલિત કલા (Mobile phase) |
| $(b)$ એલ્યુમિના | $(q)$ અધિશોષક |
| $(c)$ એસિટોનાઇટ્રાઇલ | $(r)$ અધિશોષિત |
$A$. ગ્લિસરોલ નું શુદ્ધિકરણ શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલન બિંદુ એ વિધટિત થાય છે.
$B$. એનીલીન નું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે એનીલીન પાણીમાં મિશ્ર થાય છે.
$C$. એઝિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા ઇથેનોલ ને ઇથેનોલ પાણી મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે કારણ કે તે અઝિયોટ્રોપ્સ બનાવે છે.
$D$. કાર્બનિક સંયોજન ને શુધ્ધ સ્વરૂપમાં મિશ્ર કરવામાં આવે તો $MP$ સમાન (એકસરખા) રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરી.
| સૂચિ $II$ (મિશ્રણ) | સૂચિ $II$ (અલગીકરણ તકનીક) |
| $A$ $CHCl _3+ C _6 H _5 NH _2$ | $I$ વરાળ નિસ્યંદન |
| $B$ $C _6 H _{14}+ C _5 H _{12}$ | $II$ વિભેદી નિષ્કર્ષણ |
| $C$ $C _6 H _5 NH _2+ H _2 O$ | $III$ નિસ્યંદન |
| $D$ Organic compound in $H _2 O$ | $IV$ વિભાગીય નિસ્યંદન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.