કોલમ $I$ | કોલમ $II$ |
$(A)$ લાક્ષણિક પ્રાણીકોષ | $(i)$ બહુકોષકેન્દ્રીકા |
$(B)$ યુગ્મનજ | $(ii)$ એકકોષકેન્દ્ર |
$(C)$ માનવ રક્તકણ | $(iii)$ બે કોષકેન્દ્ર |
$(D)$ વનસ્પતિ ભ્રુણપોષ | $(iv)$ કોષકેન્દ્ર નો અભાવ |
$P$ : દરેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર આધારિત નથી.
$Q$ : વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કારણ $R$ : આદિકોષકેન્દ્રી સજીવો એકકોષી છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?