Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિધાન $I$ : ઉમદા વાયુના ઉત્કલનબિંદુ ઘણાં ઉંચા હોય છે.
વિધાન $II$ : ઉમદા વાયુઓ એક પરમાણુવીય વાયુઓ છે. તેઓ પ્રબળ વિક્ષેપન બળોથી જકડાયેલા હોય છે. આથી તેઓ ખૂબ નીચા તાપમાને પ્રવાહીકરણ પામે છે અને તેથી તેમના ઉત્કલનબિંદુ ઉંચા હોય છે.
નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફૉસ્ફરસ સાથે સાંદ્ર $NaOH$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $\mathrm{CO}_{2}$ ફોસ્ફિન અને નીપજ $(\mathrm{X})$ આપે છે.$(\mathrm{X})$ નું $HCl$ સાથે એસિડિકરણ નીપજ$(Y)$ આપે છે, તો નીપજ$(Y)$ ની બેઝિકતા ..... હશે.