નીચેનામાંથી કયો અણુંસંખ્યાત્મક ગુણધર્મ છે?
  • A
    અભિસરણ દબાણ
  • B
    ઉત્કલન બિંદુ
  • C
    બાષ્પ દબાણ
  • D
    ઠાર બિંદુ
AIPMT 1992, Easy
Download our app for free and get startedPlay store
a
(a)Osmotic pressure is colligative property.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $24^o$ સે. એ સુગર દ્રાવણનું અભિસરણ દબાણ $ 2.5$  વાતાવરણ છે . દ્રાવણની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં કેટલી થાય?
    View Solution
  • 2
    $300\,K$ પર લોહીનું (રક્તનું) અભિસરણ દબાણ $7.47\,bar$ છે. એક દર્દીની નસમાં ગ્લુકોઝ નાખવા $(inject)$ માટે તે લોહી સાથે (રક્ત સાથે) સમદાબી હોવું જોઈએ ગ્લુકોઝ દ્રાવણની સાંદ્રતા $gL ^{-1}$ માં $\dots\dots\dots$ છે.

    $(R =0.083\, L\, bar \,K ^{-1} \,mol ^{-1})$ (નજીકનો પૂર્ણાંક)

    View Solution
  • 3
    $5\, g \, Na_2SO_4$ ને $x\,g \, H_2O$ માં દ્વાવ્ય કરવામાં આવ્યો છે. ઠારબિંદુનો ફેરફાર  $3.82\,^oC$ જોવા મળે છે . જો $Na_2SO_4$  એ $81.5\%$ આયનીકરણ પામતો હોય તો $x$ નુ આશરે મૂલ્ય ........... $\mathrm{g}$ જણાવો. 

    (પાણી માટે $K_f = 1.86\,^oC\, kg\, mol^{-1}$ છે)

    (મોલર દળ $S = 32\, g\, mol^{-1}, Na = 23\, g\, mol^{-1}$ )

    View Solution
  • 4
    $A$ દ્રાવણ $7\, g/L\, MgCl_2$ અને $B$ દ્રાવણ $7\, g/L\, NaCl$ ધરાવે છે. ઓરડાના તાપમાને અભિસરણ દબાણ માટે શું સાચું છે ?
    View Solution
  • 5
    $1.22\, {~g}$ એક કાર્બનિક એસિડ $100 \,{~g}$ બેન્ઝીન $\left({K}_{{b}}=2.6\, {~K}\, {~kg} \,{~mol}^{-1}\right)$ અને $100\, {~g}$ એસિટોન $ 100 \, {~ g} $ $\left({K}_{b}=1.7\, {~K} \,{~kg} \,{~mol}^{-1}\right) .$ માં જુદા-જુદા ઓગળેલ છે.એસિડ બેન્ઝીનમાં ડાઇમરાઇઝ કરવા માટે જાણીતું છે પરંતુ એસિટોનમાં મોનોમર તરીકે રહે છે.એસિટોનમાં દ્રાવણનું ઉત્કલનબિંદુ $0.17^{\circ} {C}$ જેટલું વધે છે.

    બેન્ઝીનના દ્રાવણમાં ઉત્કલન બિંદુમાં વધારો ${ }^{\circ} {C}$માં ${x} \times 10^{-2}$ છે.${x}$નું મૂલ્ય $.....$ છે.(નજીકના પૂર્ણાંકમાં)

    $[$ આણ્વિય દળ : ${C}=12.0, {H}=1.0, {O}=16.0]$

    View Solution
  • 6
    બેન્ઝિનમાં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય, તો દ્રાવણની મોલાલિટી ......... થશે.
    View Solution
  • 7
    ગ્લુકોઝના $1$ મોલલ જલીય દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો $2\,K$ છે. એ જ દ્રાવકમાં ગ્લુકોઝના $2$ મોલલ દ્રાવણના ઠારબિંદુનો ઘટાડો $2\,K$ છે. તો $K_b$ અને $K_f$ વચ્ચેનો સંબંધ શું થશે?
    View Solution
  • 8
    એક દ્રાવણનું $327^o$ સે તાપમાને અને $C$  સાંદ્રતાએ અભિસરણ દબાણ $P$ છે. તે જ દ્રાવણનું $427^o$  સે તાપમાને અને $C/2 $ સાંદ્રતાએ અભિસરણ દબાણ બે બાર છે, તો $P = ......$  બાર.
    View Solution
  • 9
    $2, 4, 8, 16, 32, 64$  અવલોકનોનો સમગુણોત્તર મધ્યક કેટલો થાય ?
    View Solution
  • 10
    મિથાઇલ આલ્કોહોલ $(CH_3OH)$ નું $5.2$ મોલલ જલીય દ્રાવણ આપવામાં આવે તો દ્રાવણમાં મિથાઇલ આલ્કોહોલના મોલ અંશ શું થશે ?
    View Solution