જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ  ................ $\mathrm{torr}$ થશે ?
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યુરિયાના $100\, mL$ દ્રાવણમાં તેના $6.02 \times 10^{20}$ અણુઓ હાજર હોય, તો યુરિયાના દ્રાવણની સાંદ્રતા ............ $M$ થશે.
    View Solution
  • 2
    $10 $ ગ્રામ/લિટર યુરિયા ધરાવતું દ્રાવણ એ $5\%$ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ધરાવતા દ્રાવણ સાથે આઇસોટોનિક છે, તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થનું આણ્વીય દળ .....ગ્રામ/મોલ થાય.
    View Solution
  • 3
    $25\,^oC$ તાપમાને $Fe(NH_4)_2(SO_4)_2$ ના $0.10\, M$ દ્રાવણ માટે અવલોકેલુ અભિસરણ દબાણ $10.8\, atm$ છે. તો વોન્ટ હોફ અવયવ $(i)$ ના અપેક્ષિત અને પ્રાયોગિક (અવલોકેલ) મૂલ્યો અનુક્રમે જણાવો. $(R\,= 0.082\, L\, atm\, k^{-1}\, mol^{-1})$
    View Solution
  • 4
    જો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^{\circ} C$ છે. પાણીનું ઉત્કલન બિંદુ અંદાજીત $1 \,^{\circ} C.\left( K _{ b }\right)_{ H_2O }=0.52\, K.\, kg / mole$ વધારવા માટે $500\, g$ પાણીમાં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવામાં આવે છે?
    View Solution
  • 5
    $760\,mm$  એ પાણીનું સામાન્ય ઉત્કલનબિંદુ $ 373\,K $ છે. $298\,K $ તાપમાને પાણીનું બાષ્પદબાણ $23\,mm$  છે. જો બાષ્પાયન એન્થાલ્પી $ 40.656 \,KJ/mol $ હોય તો $23\, mm$ દબાણે તેનું ઉત્કલનબિંદુ ........... $\mathrm{K}$ થશે.
    View Solution
  • 6
    $27\,^oC $ એ, $36\,g$  ગ્લુકોઝ પ્રતિ લીટરમાં અભિસરણ દબાણ $4.92 $ વાતાવરણ છે. જો સમાન તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ  $1.5$  વાતાવરણ કરવામાં આવે તો તેની સાંદ્રતા કેટલી થાય?
    View Solution
  • 7
    જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ $10$  મિમી $ Hg $ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ $ 0.2$  છે. જો બાષ્પ બાષ્પ દબાણમાં $20 $ મિમી $ Hg$  જેટલો ઘટાડો કરવામાં આવે તો દ્રાવકના મોલ અંશ કેટલા થશે?
    View Solution
  • 8
    પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $-1.86\,^o \, C\,m^{-1}$ છે. જો $5.00\, g\, Na_2SO_4$ ને  $45.0\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો ઠારબિંદુમાં $-\,3.82^o C$ ફેરફાર થાય છે.  તો $Na_2SO_4$ માટે વોન્ટ હોફ અવયવ ગણો.
    View Solution
  • 9
    માનવ રક્તનું સરેરાશ અભિસરણ દબાણ ${37\,^o}C$ તાપમાને $7.8$ બાર છે જલીય $NaCl$ દ્રાવણ ની સાંદ્રતા કેટલી છે જેનો ઉપયોગ રક્ત પ્રવાહમાં થઈ શકે છે ..........$mol/L$ 
    View Solution
  • 10
    જો બાષ્પાયન એન્થાલ્પી લગભગ સમાન હોય, તો નીચેના પૈકી કોના માટે ebullioscopic constant $(K_b)$ નું મૂલ્ય મહતમ થશે ?
    View Solution