નીચેનામાંથી કયો સાંદ્રતા અવયવ એ તાપમાન સાથે બદલાય છે?
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક દ્રાવણમાં પેન્ટેન $ (A) $ અને હેકઝેન $ (B) $ નો મોલ ગુણોત્તર $1 : 4$  છે $20^o$ સે તાપમાને આ બંને હાઇડ્રોકાર્બન ના શુધ્ધ સ્વરૂપમાં બાષ્પદબાણ અનુક્રમે $440$  મિમિ અને $120 $ મિમિ છે તો વરાળ સ્વરૂપમાં પેન્ટેન ના મોલ -અંશ…..થાય.
    View Solution
  • 2
    $-0.68\,^oC$ ઠારબિંદુ ધરાવતા $KCl$ ની $0.18\, m$ જલીય દ્રાવણનુ $0\,^oC$ તાપમાને અભિસરણ દબાણ .............. $\mathrm{atm}$ ગણો. દ્રાવણનુ કદ શુદ્ધ પાણીના કદ જેટલુ ધારો. $(K_f = 1.86\,^oC\, m^{-1})$
    View Solution
  • 3
    જો $3$ ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને $200\,ml$ પાણીમાં ઓગાળવામાં આવે છે.તો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^oC$થી $100.52\,^oC$ થઈ જાય છે.ત્યારે દ્રાવણનું પરમાણુ વજન   .............. $\mathrm{g\,mol}^{-1}$ $($પાણી માટે ${K_b}$ $=$ $0.6\,K - m$ $)$
    View Solution
  • 4
    જ્યારે'$x^{\prime} \times 10^{-2} \mathrm{~mL}$ મિથેનોલ (મોલર દળ=32 $\mathrm{g}$; ઘનતા $=0.792 \mathrm{~g} / \mathrm{cm}^3$ ) ને $100 \mathrm{~mL}$ પાણીમાં (ઘનતા $=1 \mathrm{~g} / \mathrm{cm}^3$ ), ઉમેરવામાં આવે છે ત્યારે નીચે મુજબ નો ડાયાગ્રામ પ્રાપ્ત થાય છે.

    $(Image)$

    $x=$.. . . . . .(નજીક નો પૂર્ણાક)

    [આપેલ : $273.15 \mathrm{~K}$ પર પાણીનો મોલલ ઠારણ બિંદુ અવનયન અયળાંક $1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}$ છે]

    View Solution
  • 5
    બાષ્પદબાણનો સલંગ્ન ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવકના મોલ અંશ જેટલું થાય છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું?
    View Solution
  • 6
    $9.2\,g$ ગ્લુકોઝ પ્રતિ લીટર દ્રાવણ જેટલું અભિસરણ દબાણ થવા માટે $0.5 $ લીટર દ્રાવણમાં ........ ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય કરવા છે.
    View Solution
  • 7
    $300\, K$ તાપમાને રૂધિરનુ અભિસરણ દબાણ $8.21\, atm$ છે.તો આ દ્રાવણ સાથે સમઅભિસારી હોય તેવા ગ્લુકોઝના જલીય દ્રાવણની સાંદ્રતા કેટલા ............. $\mathrm{g\,L}^{-1}$ થશે ?
    View Solution
  • 8
    $20 \,mL,$ $0.1\, M$ ${H_3}P{O_3}$ ના જલીય દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $0.1\,M\,KOH$ ના જલીય દ્રાવણનું ......... $mL$ કદ જોઈશે.
    View Solution
  • 9
    પાણીનું ઠારબિંદુ ઘટાડીને $-0.2^{\circ} \mathrm{C} $ કરવા $600\; \mathrm{g}$ પાણી $(\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})$ માં $\mathrm{NaCl}$ નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}$)
    View Solution
  • 10
    જ્યારે પદાર્થ $ A $ ને દ્રાવણ $B$  માં દ્રાવ્ય કરવામાં આવે છે. અણુભાર $A_3$ જેટલો થાય. વૉન્ટ હોફ અવયવ એ.....
    View Solution