નીચેનામાંથી કયુ વિધાન સાચુ નથી.
  • A
    વનસ્પતિમાં કાર્બોહાઇડ્રેટના સંષલેસણ માટે ક્લોરોફિલ જવાબદાર છે.
  • B
    ઓક્સિજનને હિમોગ્લોબીન સાથે ઉમેરતા મળતા સંયોજનને ઓક્સિ-હિમોગ્લોબીન કહે છે.
  • C
    એસિટાઇલ સેલિસિલિક એસિડ એસ્પિરીન તરીકે જાણીતું છે.
  • D$B_{12}$  વિટામીનમાં $Mg^{2+}$  ઘન આયન આવેલ હોય છે.
Easy
Download our app for free and get startedPlay store
d
વિટામીન \(B_{12}\)  અથવા સાયનોકોબાલએમાઇન કોબાલ્ટ ધરાવે છે, મેગ્નેશિયમ નહી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ?
    View Solution
  • 2
    એમાઈલોપેકર્ટિન શેનું બનેલું છે ?
    View Solution
  • 3
    ક્યા ઉત્સેચક દ્રારા ગ્લુકોઝનું ઇથેનોલમાં રૂપાંતર થાય છે ?
    View Solution
  • 4
    ચાર્જેફના નિયમ મુજળ, જીવનતંત્રમાં ..... 
    View Solution
  • 5
    ન્યુકિલક એસિડના સંદર્ભમાં સાચા વિધાનોની કુલ સંખ્યા...................... છે.

    $A.$ $RNA$ ને જનીન માહિતીના સંગ્રાહક તરીકે ગણવામાં આવે છે.

    $B$. કોષ વિભાજન દરમિયાન $DNA$ અણુ સ્વયં બેવડાઈ શકવા સક્ષમ હોય છે.

    $C$. કોષમાં $DNA$ [પ્રોટીનનું સંશ્લેષણ કરે છે.

    $D.$ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણ માટેનો સંદેશ $DNA$ માં હાજર હોય છે.

    $E.$ સમાન $DNA$ શૃંખલાઓ બાળકોષોમાં સ્થાનાંતર પામે છે. 

    View Solution
  • 6
    $RNA$ અને $DNA$ અંગે સાચુ વિધાન .........છે.
    View Solution
  • 7
    ઉત્સેચકો અંગે નીચેના પૈકી ક્યા વિધાનો સાચા છે ?

    $(i)$ તેઓ કેન્દ્રઅનુરાગી સમૂહોની અછત ધરાવે છે

    $(ii)$ તેઓ અત્યંત વિશિષ્ટ હોય છે

    $(iii)$ તેઓ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડી પ્રક્રિયાને  ઉદ્દીપિત કરે છે

    $(iv)$ પેપ્સીન એ પ્રોટીયોલિટિક ઉત્સેચક છે

    View Solution
  • 8
    ઉત્સેચકો ક્યા વર્ગના સંયોજનો છે?
    View Solution
  • 9
    કયો બેઇઝ $RNA$  માં હાજર હોય પણ $DNA$  માં હોતો નથી?
    View Solution
  • 10
    હાઇપરગ્લાયકોમીયા એટલે ...
    View Solution