નીચેનામાંથી કયું ઉષ્માગતિશાસ્ત્ર પ્રાણાલીનો અવસ્થા વિધેય નથી ?
  • Aઆંતરિક ઉર્જા$(U)$
  • Bમુક્ત ઉર્જા$(G)$
  • Cએન્થાલ્પી$(H)$
  • Dકાર્ય$(W)$
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $S$( રહોમ્બીક) $+$ $O_2$$_{(g)}$ $\rightarrow$ $SO_2$$_{(g)}$; $\Delta H = -297.5\, KJ \,S$( મોનોક્લિનિક) $+$ $O_2$$_{(g)}$ $\rightarrow$ $S$$O_2$; $\Delta$ $H = -300\, KJ.$ માહિતી ...... કહી શકાય.
    View Solution
  • 2
    $298\, K$ અને $1 \,atm$ દબાણ પર $2.4\, g$ કોલસાને વધુ માત્રામાં ઓક્સિજન સાથે બોમ્બ કેલોરિમીટરમાં સળગાવવામાં આવે છે. કેલોરિમીટરનું તાપમાન $298 \,K$ થી $300 \,K$ વધે છે. કોલસાના દહન દરમિયાન એન્થાલ્પી ફેરફાર $-x\, kJ\, mol ^{-1}$ છે. તો $x$ નું મુલ્ય $.....$ છે. (નજીકનો પૂર્ણાંક)

    (આપેલ : બોમ્બ કેલોરિમીટરની ઉષ્માક્ષમતા $20.0\, kJ/K.$ ધારી લો કે કોલસો એ શુધ્ધ કાર્બન છે.)

    View Solution
  • 3
    કાર્બન અને કાર્બન મોનોકસાઈડની દહન એન્થાલ્પી અનુક્રમે $- 393.5\,KJ$ અને$ -283\, KJ $છે તો કાર્બન મોનોકસાઈડના નિર્માણની એન્થાલ્પી.......$KJ$ માં શોધો. 
    View Solution
  • 4
    નીચે આપેલામાંથી ક્યું સાચું નથી?
    View Solution
  • 5
    જ્યારે હિલિયમ વાયુનુ શૂન્યાવકાશમાં વિતરણ કરવામાં આવે ત્યારે heating effect જોવા મળે છે. તેનું કારણ શું છે ?
    View Solution
  • 6
    બે સંયોજનો $x$ અને $y$ ની સર્જન ઉષ્મા અનુક્રમે $-84\, KJ$ અને ${-1}$$56\, KJ$ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 7
    નીચેની માહિતી પરથી રહોમ્બિક સલ્ફર $\left( {{S_R}} \right)$ માંથી મોનોક્લિનિક સલ્ફર $\left( {{S_M}} \right)$ ની સંક્રાંતિ ઉષ્મા ....$kJ$  થશે

    ${S_R} + {O_{2\left( g \right)}} \to S{O_{2\left( g \right)}};\,\Delta H =  - 296.90\,kJ$

    ${S_M} + {O_{2\left( g \right)}} \to S{O_{2\left( g \right)}};\,\Delta H =  - 299.40\,kJ$

    View Solution
  • 8
    $298 \,K$ તાપમાને મિથેનની પ્રમાણિત સર્જન-એન્થાલ્પી $(\Delta _fH^o)$ $-14.8 \,kJ \,moળ^{-1}$ છે. તો $C-H$ બંધની સરેરાશ બંધઊર્જા શોધવા વધારાની કઇ માહિતી જોઇએ ?
    View Solution
  • 9
    ઇથિલિનના ચોક્કસ જથ્થાનું દહન કરતા $6226\, kJ$ ઉષ્મા ઉત્પન્ન થાય છે. જો તેની દહન-એન્થાલ્પી $1411\, kJ\, mol^{-1}$ હોય, તો $STP$ એ પ્રક્રિયામાં વપરાયેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા ...............${N_A}$ થશે.
    View Solution
  • 10
    અચળ તાપમાને અને દબાણે પ્રણાલીની ગિબ્સ મુક્તઊર્જા ફેરફાર $(\Delta G_{system})$ માટે સાચુ વિધાન પસંદ કરો.
    View Solution