નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
  • A
    ઉમદા વાયુઓ કુદરતમાં મળતા નથી.
  • B
    ઉમદા વાયુ તત્ત્વોના કેટલાક સંયોજનો જાણીતા છે.
  • C
    વાતાવરણની હવા ઉમદા વાયુઓથી મુક્ત છે.
  • D
    આમાંનું કાંઈ નહિ.
Easy
Download our app for free and get startedPlay store
b
ઉમદા વાયુ તત્ત્વોના થોડાક સંયોજનો જાણીતા છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે ફોસ્ફિન વાયુનુ ક્લોરીન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે શુ બનાવવાની અપેક્ષા રાખી શકાય ?
    View Solution
  • 2
    ${O_2},{H_2}{O_2}$ અને માં $O - O$ બંધની બંધ લંબાઇનો સાચો વધતો ક્રમ નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કોને વિદ્યુતવિભાજય પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે
    View Solution
  • 4
    $He$ થી  $Xe$ સુધી ઉમદા વાયુઓના ઉત્કલન બિંદુના વધારા માટે કયા પરિબળ સૌથી વધુ જવાબદાર છે ?
    View Solution
  • 5
    $N_2O$ માટે નીચેનામાંથી શું સાચું નથી?
    View Solution
  • 6
    હેલોજન અંગે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 7
    નાઇટ્રોજનના કિસ્સામાં, $NC{l_3}$ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ $NC{l_5}$ અસ્તિત્વ ધરાવતો નથી, જ્યારે ફોસ્ફરસ્ના કિસ્સામાં $PC{l_3}$ અને $PC{l_5}$ બંને અસ્તિત્વ ધરાવે છે. તેનુ કારણ.........
    View Solution
  • 8
    નીચેનામાંથી સલ્ફરના પેરોક્સોઍસિડ કયા છે ?
    View Solution
  • 9
    ધુમ્ર પડદામાં (smoke screen) ક્યા સંયોજનનો ઉપયોગ થાય છે ? 
    View Solution
  • 10
    દરિયાઇ વનસ્પતિ નીચેનામાંથી શેનો અગત્યનો સ્ત્રોત છે?
    View Solution