નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
  • A
    ઉમદા વાયુઓ કુદરતમાં મળતા નથી.
  • B
    ઉમદા વાયુ તત્ત્વોના કેટલાક સંયોજનો જાણીતા છે.
  • C
    વાતાવરણની હવા ઉમદા વાયુઓથી મુક્ત છે.
  • D
    આમાંનું કાંઈ નહિ.
Easy
Download our app for free and get startedPlay store
b
ઉમદા વાયુ તત્ત્વોના થોડાક સંયોજનો જાણીતા છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યો પદાર્થ આયોનિક છે?
    View Solution
  • 2
    ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી  ($kJ/mol$ માં) અનુક્રમે જણાવો. 
    View Solution
  • 3
    નીચેનામાંથી કઇ જોડની એનાયન બનાવવાની વૃત્તિ સૌથી વધુ છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી કોને વિદ્યુતવિભાજય પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે
    View Solution
  • 5
    ઉમદા વાયુઓ એ એવા તત્ત્વોનો સમૂહ છે કે જે નીચેનામાંથી શું દર્શાવે છે?
    View Solution
  • 6
    ઝિંકની મંદ અને સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી અનુક્રમે ............ ઉત્પન્ન થાય છે.
    View Solution
  • 7
    સફેદ ફોસ્ફરસ માંથી રાતો ફોસ્ફરસ નીચેનામાંથી કેવી રીતે મળે છે?
    View Solution
  • 8
    $SF_4$ માં $S$ નું સંકરણ ક્યા પ્રકારનું છે?
    View Solution
  • 9
    નીચે આપેલા સલ્ફરનાં બનતાં અપરરૂપો પૈકી, કે જે અનુચુંબકીયતા પ્રદર્શિત કરે છે તે અપરરૂપોની સંખ્યા .... છે.

    $(A)$ $\alpha$ -સલ્ફર

    $(B)$ $\beta$ -સલ્ફર

    $(C)$ $S _{2}$ -સ્વરૂપ

    View Solution
  • 10
    $SO_3, S_2O_3^{-2}, S_2O_6^{-2}$ અને $S_2O_8^{-2}$ માં $S-S$ બંધની સંખ્યા અનુક્રમે જણાવો.
    View Solution