નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
  • A
    ઉમદા વાયુઓ કુદરતમાં મળતા નથી.
  • B
    ઉમદા વાયુ તત્ત્વોના કેટલાક સંયોજનો જાણીતા છે.
  • C
    વાતાવરણની હવા ઉમદા વાયુઓથી મુક્ત છે.
  • D
    આમાંનું કાંઈ નહિ.
Easy
Download our app for free and get startedPlay store
b
ઉમદા વાયુ તત્ત્વોના થોડાક સંયોજનો જાણીતા છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી ક્યા ખાતરમાં નાઇટ્રોજનનુ ટકાવાર પ્રમાણ સૌથી વધારે છે ?
    View Solution
  • 2
    $CCl_4, AlCl_3, PCl_5$ અને $SiCl_4$ ને તેના જળવિભાજનની સરળતાના ક્રમમાં ગોઠવો.
    View Solution
  • 3
    ઉત્કલન  બિંદુનો નીચેનામાંથી  સાચો ઘટતો ક્રમ કયો  છે?
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલાં છે :

    વિધાન $I$ : સમૂહ $16$ તત્વોના હાઈડ્રાઈડોના ઉત્કલન બિદુુ આ ક્રમમાં અનુસરે છે. $\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{H}_2 \mathrm{Te}>\mathrm{H}_2 \mathrm{Se}>\mathrm{H}_2 \mathrm{~S}$.

    વિધાન $II$ : આણ્વિય દળના આધારે, સમૂહના બીજા સભ્યો કરતાં $\mathrm{H}_2 \mathrm{O}$ નું નીચું ઉત્કલન બિંદુ અપેક્ષિત છે, પણ $\mathrm{H}_2 \mathrm{O}$ મા માત્રાત્મક $H-$ બંધનને કારણે તે ઉંચુ ઉત્કલન બિંદુ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    નીચા તાપમાને વાયુ થર્મોમેટ્રી માટે હિલીયમ યોગ્ય છે. તેનું કારણ ...
    View Solution
  • 6
    હેલોજનોની બંધ વિયોજન એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો.
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યા હાઇડ્રાઇડનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું હશે?
    View Solution
  • 8
    વધતા પરમાણુ સાથે હેલોજનની નીચેના કયા ગુણધર્મોમાંની સંખ્યામાં વધારો થાય છે?

    $(I)$ આયનીકરણ ઉર્જા       $(II)$ આયનીય ત્રિજ્યા

    $(III)$ $X_2$ ની બંધ ઉર્જા     $(IV)$બાષ્પીભવન એનથાલ્પી

    View Solution
  • 9
    નીચેનામાંથી કયો સૌથી વધારે બેઝિક ઓકસાઇડ છે?
    View Solution
  • 10
    નીચે આપેલામાંથી $\mathrm{PCl}_{5}$ ને સંબંધિત ખોટુ વિધાન ઓળખો. 
    View Solution