નીચેનામાંથી પ્રકાશનો ક્યો ગુણધર્મ વ્યતિકરણ માટે કારણભુત છે?
  • A
    ઉર્ધ્વગામી (સંગત)
  • B
    ક્ષિતિજ ગામી (લંબગત)
  • C
    ઉર્ધ્વગામી અને ક્ષિતિજગામી બંને દ્વારા
  • D
    ઉપરનામાંથી એકપણ નહિ
Easy
Download our app for free and get startedPlay store
d
વ્યતિકરણ બંન્ને પ્રકારના તરંગો થી થાય છે. દા.ત. સંગત અને લંબગત. કારણકે તે તરંગ સ્વભાવને વ્યાખ્યાયિત કરે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન $A$ તેમજ બીજને કારણ $R$ દ્વારા દર્શાવવામાં આવ્યા છે.

    કથન $A$ : પ્રકાશીય સૂક્ષ્મદર્શક કરતાં ઈલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક વધુ સારી વિભેદન શક્તિ મેળવી શકે છે.

    કારણ $R$ : ઈલેક્ટ્રોન ગનમાંથી ઉત્સર્જાયેલા ઈલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઈ, દશય પ્રકાશની તરંગલંબાઈ કરતાં ઘણી ઓછી હોય છે.

    ઉપરોક્ત આપેલ વિધાન અનુસાર આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    બે નિકોલની દગ અક્ષ એક બીજા સાથે $60^o $ નો ખૂણો બનાવે તેમ રાખેલા છે.તેમાંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરતાં કેટલા $\%$ પ્રકાશ બહાર......$\%$ આવે?
    View Solution
  • 3
    એક સ્લિટથી થતાં વિર્વતનમાં $ {\lambda _1} $ તરંગલંબાઇનું પ્રથમ ન્યુનતમ અને $ {\lambda _2} $ તરંગલંબાઇનો ત્રીજો મહત્તમ સંપાત થાય તો, નીચેનામાથી શું સાચું થાય?
    View Solution
  • 4
    સામાન્ય રીતે વિવર્તન ભાત જોવા માટે રાતા પ્રકાશનો ઉપયોગ થાય છે. લીલો પ્રકાશ રાતા પ્રકાશના સ્થાને કરવામાં આવે તો વિવર્તન ભાત.....
    View Solution
  • 5
    યંગના પ્રયોગમાં $5890\,Å$ તરંગલંબાઈનો સોડિયમ પ્રકાશ વાપરવામાં આવે, તો શલાકાની કોણીય પહોળાઈ $ 0.20$ માલૂમ પડે છે. જો કોણીય પહોળાઈ $10\,\%$ જેટલી વધારવી હોય, તો તરંગલંબાઈમાં કરવો પડતો જરૂરી ફેરફાર જણાવો.
    View Solution
  • 6
    વ્યતિકરણના પ્રયોગમાં,$ 700\,nm$ તરંગલંબાઈના પ્રકાશ વડે તૃતીય પ્રકાશિત શલાકા મેળવવામાં આવે છે. તે જ બિંદુએ પાંચમી પ્રકાશિત શલાકા મેળવવા માટે તરંગલંબાઈનું મૂલ્ય........$nm$ હશે?
    View Solution
  • 7
    યંગના પ્રયોગમાં એકસરખી જાડાઈની બે સ્લિટ લેવાના બદલે એક સ્લિટ, બીજી સ્લિટ કરતાં બમણી પહોળાઈની છે, તો વ્યતિકરણ શલાકાઓમાં ...
    View Solution
  • 8
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં $t$ જાડાઇ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી તકતી મૂકતાં બે કિરણો વચ્ચે પથ તફાવત કેટલો થાય?
    View Solution
  • 9
    ડબલ સ્લિટના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $19.44\, \mu m$ અને તેની પહોળાઈ $4.05\, \mu m$ છે જેના પર લીલા $\left( {5303\,\mathop A\limits^o } \right)$ પ્રકાશને આપાત કરવામાં આવે છે. પ્રથમ અને દ્વિતીય વ્યતિકરણ ન્યૂનતમ વચ્ચે રહેલ પ્રકાશિત શલાકાઓની સંખ્યા કેટલી હશે?
    View Solution
  • 10
    $670 \,nm$ જેટલી ચોકકસ તરંગ લબાઈ ($v$ વેગથી ગતિ કરતી પ્રકાશગંગામાંથી આવતો પ્રકાશ) માટે અવલોકાતી તરંગલંબાઇ $670.7 \,nm$ છે.તો $v$ નું મુલ્ય કેટલું હશે?
    View Solution