નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
  • A
    આદિકોષકેન્દ્રીય જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે તેની ખાતરી નથી.
  • B
    પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવોને ઓળખવા માટે ઉચિત નથી તથા ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય નથી.
  • C
    આદિકોષકેન્દ્રીય જાતિઓના વર્ણરન માટે જૈવરાસાયણિક અથવા આણ્વિક માપદંડો અપનાવવામાં આવે ત્યારે તેમની વિવિધતા લાખોમાં પહોચી શકે છે.
  • D
    ઉપરના બધા જ
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઈ પ્રદેશમાં જૈવ વિવિધતામાં ઘટાડો એ નીચેનાં બધાં તરફ સિવાય
    View Solution
  • 2
    પૃથ્વી પર માછલીની કુલ કેટલી જાતિઓ છે?
    View Solution
  • 3
    અવશિષ્ટ ડોડો (ઉડી ના શકે તેવું પક્ષી) .....માંથી પ્રાપ્ત થયું.
    View Solution
  • 4
    આકૃતિમાં $'V'$ શું દર્શાવે છે?
    View Solution
  • 5
    રોબર્ટ મે ના અંદાજ મુજબ ભારતમાં $........$ થી વધારે વનસ્પતિઓની જાતિઓ તથા $...........$ થી વધારે પ્રાણી જાતિઓની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે.
    View Solution
  • 6
    વિક્ટોરીયા સરોવરમાં સીક્લીડ માછલીની $200$ કરતાં વધારે જાતિઓ લુપ્ત થવાનું કારણનાં કારણે...
    View Solution
  • 7
    નીચે પૈકી કયું વિધાન ઉષ્ણકટિબંધના પર્યાવરણ વિશે અયોગ્ય છે
    View Solution
  • 8
    તમારા મંતવ્ય પ્રમાણે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિની વિવિધતા જાળવવા સૌથી વધુ અસરકારક ઉપાય કયો છે?
    View Solution
  • 9
    નાઈલ પર્શને પૂર્વ આફિકાના વિકટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવતા સ્થાનિક સિચલિડ માછલીઓની $.............$ થી પણ વધારે જાતિઓના સમૂહ એકસાથે વિલુપ્ત થઈ ગયો.
    View Solution
  • 10
    નીચે આપેલ વિસ્તાર હોટસ્પોટ્સ નથી.
    View Solution