વનસ્પતિની સંબધિત વન્ય જાતને સંગ્રહિત કરવાની શ્રેસ્ઠ પદ્ધતિ કઈ છે $?$
  • A
    તેને કુદરતી નિવાસ સ્થાનમાં ઊગાડવી
  • B
    જનીન લાઈબ્રેરી
  • C
    બીજના સંગ્રહ દ્વારા
  • Dશીત સંગ્રહણ $($ક્રાયોપીઝર્વેશન$)$
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી વનસ્પતિ ઉદ્યાનનું કયુ એક મહત્વનું કાર્ય છે $?$  
    View Solution
  • 2
    ઉષ્ણકટીબંધના વર્ષા જંગલો તેના કારણે લુપ્ત થયા હોવાનું સામે આવ્યું.
    View Solution
  • 3
    નીચેનાં વિધાનો વાંચો

    $(A)$ સમશીતોષ્ણ અને ધ્રુવિય પ્રદેશ કરતાં ઉષ્ણ કટીબંધનાં બંદરમાં વધારે જાતિઓ જોવા મળે છે.

    $(B)$ કોલોમ્બીઆ વિષુવવૃતની નજીક આવેલું છે અને ત્યાં પક્ષીઓની $1400$ જાતિઓ છે.

    $(C)$ ભારતમાં પક્ષીઓની સંખ્યા $105$ કરતાં ઓછી છે.

    View Solution
  • 4
    યોગ્ય જોડકા જોડોઃ
    વિભાગ $- I$ વિભાગ $- II$
    $(a)$ ડોડો $(1)$ આફ્રિકા
    $(b)$ કવેગા $(2)$ રશિયા
    $(c)$ થાયલેસિન $(3)$ મોરેશિયસ
    $(d)$ સ્ટીલર સી કાઉ $(4)$ ઓસ્ટ્રેલિયા
    View Solution
  • 5
    નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?
    View Solution
  • 6
    મનુષ્યો દ્વારા થતા અતિશોષણને કારણે કઈ જાતિ લુપ્ત થઈ ગઈ છે $?$
    View Solution
  • 7
    પ્રાણી સૃષ્ટિમાં સૌથી વઘારે જાતિઓ ધરાવતો સમુદાય છે.
    View Solution
  • 8
    રોબર્ટ મે ના અંદાજ મુજબ ભારતમાં $........$ થી વધારે વનસ્પતિઓની જાતિઓ તથા $...........$ થી વધારે પ્રાણી જાતિઓની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે.
    View Solution
  • 9
    નીચે આપેલા વિધાનમાંથી અયોગ્ય વિધાન ઓળખો.
    View Solution
  • 10
    વિધાન  $A$ :  વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એ નવ $-$ સ્થાન સંરક્ષણ અભિગમ છે. 
    કારણ $ R$ :  મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે. 
    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે $?$
    View Solution