નીચેનાં બે વિધાનો પર વિચાર કરો.

1. તંત્રના કણોનું રેખીય વેગમાન શૂન્ય હોય છે.

2. તંત્રના કણોની કુલ ગતિ-ઊર્જા શૂન્ય હોય છે.

AIEEE 2003, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2kg $ દળના એક પદાર્થ પર $1m $ અંતરેથી $10N$ નું બળ લાગે છે. પદાર્થ મેળવેલી ગતિ ઊર્જા કેટલા .....$J$ હશે?
    View Solution
  • 2
    $2 kg $ ના પદાર્થને $ 490 J$ . ગતિઊર્જાથી ઉપર ફેંકવામાં આવે છે.તો કઇ ઊંચાઇએ ગતિઊર્જા અડધી થાય?....$m$ [$g = 9.8\,m/{s^2}$]
    View Solution
  • 3
    એક બોલને $h$ ઉંચાઈ પરથી છોડવામાં આવે ત્યાર પછી તે બે વાર જમીન પર પટકાય છે. તો આ બોલ કેટલી ઉંચાઈએ પહોંચશે ? ( $e = $ રેસ્ટીટ્યૂશન ગુણાંક)
    View Solution
  • 4
    $100 \mathrm{~kg}$ દળનો એક બ્લોક $10 \mathrm{~m}$ સમક્ષિતિજ અંતર સરકે છે. જો સપાટીઓ વચ્યેનો ધર્ષણાંક $0.4 $હોય તો ધર્ષણ વિરુદ્ધ જૂલ એકમમાં થતું કાર્ય_______છે.
    View Solution
  • 5
    એક માણસની ગતિઊર્જા તેનાથી અડઘું દળ ઘરાવતા છોકરાથી અડઘી છે.જો માણસની ઝડપમાં $ 1 m/s$  નો વઘારો કરવામાં આવે તો બંનેની ગતિઊર્જા સમાન થાય છે. માણસની મૂળ ઝડપ
    View Solution
  • 6
    એક બોટ ને અચળ વેગે ચલાવવા માટે લાગતું જરૂરી બળએ તેની ઝડપના વર્ગના સમપ્રમાણમાં છે. જો $v\; km / h$ ઝડપ ને $4 \;kW$ પાવરની જરૂર હોય, તો $2v\; km / h$ ઝડપ ને ........... $kW$ પાવર જરૂર પડશે ?
    View Solution
  • 7
    $2.5 \,m$ ત્રિજયામાં દોરી સાથે બાંધેલો પદાર્થ અચળ ઝડપથી પરિભ્રમણ કરે છે.દોરીમાં મહત્તમ અને ન્યુનત્તમ તણાવનો ગુણોત્તર $5:3$ હોય ,તો પદાર્થની ઝડપ કેટલી હશે?
    View Solution
  • 8
    નીચેના પૈકી કયું વિધાન સંઘાત માટે સત્ય (સાચું) છે?
    View Solution
  • 9
    પાણીના ધોધ પરથી, પાણી $100 kg$ પ્રતિ સેકન્ડના દરે ટર્બાઈનની બ્લેડ પર (પડે) વહે છે. જો પાણીના નીચે પડવાની ઉંચાઈ $100 m$ હોય તો, ટર્બાઈનમાંથી ઉત્પન્ન થતો પાવર કેટલો હશે?
    View Solution
  • 10
    $2\,kg$ દળવાળો પદાર્થ શરૂઆતમાં સ્થિર છે. તે અચળ પાવર $P$ ની અસર હેઠળ એક દિશામાં ગતિની શરૂઆત કરે છે. તેનુ $4\,s$ માં સ્થાનાંતર $\frac{1}{3} \alpha^2 \sqrt{P} \;m$. હોય તો $\alpha$ નું મૂલ્ય $...........$ હશે.
    View Solution