નીચેનાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે?

$ I$. $PPLO$ એ સૌથી નાનો કોષ છે. 

$II$. આદિકોષકેન્દ્રી કોષ સુકોષકેન્દ્રી કરતાં નાનો હોય છે.

$ III$. આદિકોષકેન્દ્રી કોષમાં કોષવિભાજન ધીમું હોય છે

$ IV$. બધા જીવાણુ એકાકી અને વસાહતી સ્વરૂપ દર્શાવે છે.

$ V$. આદિકોષકેન્દ્રી કોષમાં કોષવિભાજન ખૂબ ઝડપી છે.

  • A$  I, III, V$
  • B$  II, V$
  • C$  II, IV, V$
  • D$  II, III, IV$
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી છે
    View Solution
  • 2
    અંતઃકોષરસજાળમાં સિસ્ટર્ની કયા બે ઘટકો સાથે સંપર્ક ધરાવે છે ?
    View Solution
  • 3
    શ્વૉને નોંધ કરેલ પ્રાણીકોષોની ફરતે આવેલ પાતળું સ્તર આજે કયા નામથી ઓળખાય છે ?
    View Solution
  • 4
    ખરબચડી અંતઃકોષરસજાળમાં $(RER)$ નીચે પૈકીની કઈ ઘટના ઘટતી નથી ?
    View Solution
  • 5
    કયા વહનમાં માત્ર વાહક અણુઓની મધ્યસ્થી જરૂરી છે?
    View Solution
  • 6
    ખોટું વિધાન કયું છે?
    View Solution
  • 7
    રિબોઝોમના ગુમાવાથી $RER$ શામાં પરિણમે છે
    View Solution
  • 8
    બેકટેરિયામાં જે વિસ્તારમાં જનીનદ્રવ્ય ગોઠવાયેલું હોય તેને શું કહેવાય છે ?
    View Solution
  • 9
    કોષ તમામ સજીવોનો મૂળભૂત, રચનાકીય અને કાર્યકીય એકમ છે કારણકે 
    View Solution
  • 10
    કણાભસૂત્રિય $DNA$ એ - ..........
    View Solution