Question
નિદર્શ આગણકોની વ્યાખ્યા આપો.

Answer

નિદર્શના એકમોની માહિતી પરથી મળતાં સંખ્યાત્મક પરિણામોના આધારે મેળવેલા વિવિધ માપોને નિદર્શ આગણકો કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સ્તંભાકૃતિમાં માપ તરીકે કયો એકમ લેવાય છે ?
પ્રાથમિક માહિતી વ્યાખ્યાયિત કરો.
પૂરવણીરહિત નિદર્શન એટલે શું ?
ગમે તે બે સ્થાનીય સરેરાશના માપ જણાવો.
પદિક નિદર્શન એટલે શું ?
નિદર્શ એકમો પરથી મળતાં સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલાં વિવિધ માપ જેવા કે મધ્યક, પ્રમાણિત વિચલન વગેરેને શું કહે છે?
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: જ્યારે સમષ્ટિના એકમોના ગુણધર્મો વચ્ચે વધુ અસમાનતા જોવા મળે ત્યારે સ્તરિત યાદચ્છિક નિદર્શન ફાયદાકારક પદ્ધતિ છે.
મધ્યકનો કોઈ પણ એક ગેરલાભ $($દોષ$)$ જણાવો.
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સથાપક કોણ હતા $?$
જો ${ }^n C_x={ }^n C_y$હોય તો x અને y ના સંબંધના શક્ય બે વિકલ્પો જણાવો.