નિશ્ચિત તાપમાન પર $100$ ગ્રામ પાણીમાં $5$ ગ્રામ બિન-વિદ્યુતવિભાજય દ્રાવણનું બાષ્પદબાણ $2985\,N/{m^2}$ છે, શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $3000N/{m^2}$ છે તો દ્રાવ્યનો અણુભાર $....$ છે.
IIT 1993, Medium
Download our app for free and get startedPlay store
c
(c)$\frac{{{P^o} - {P_s}}}{{{P^o}}} = \frac{{\frac{{{W_2}}}{{{M_2}}}}}{{\frac{{{W_1}}}{{{M_1}}}}}$ $ = \frac{{3000 - 2985}}{{3000}}$ $ = \frac{{\frac{5}{{{M_2}}}}}{{\frac{{100}}{{18}}}}$ Or ${M_2} = 180$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિર્બળ એસિડ $HX$ નું $0.1\, m$ જલીય દ્રાવણમાં $30\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f =1.86\, ^o\, C/m$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ .........$^oC$ થશે.
    View Solution
  • 2
    વાતાવરણીય દબાણે યુરિયા ના દ્રાવણ માં (આણ્વિય દળ  $56\,g\,mol^{-1}$ ) $100.18\,^oC$ ઊકળે છે જો પાણી માટે  $K_f$ અને $K_b$ અનુક્રમે $1.86$ અને  $0.512\,K\,kg\,mol^{-1}$  છે તો ઉપરોક્ત દ્રાવણ કયા તાપમાને.....................$^oC$. ઠંડુ થશે
    View Solution
  • 3
    નીચે પૈકી કોનું સૌથી ઊંચું ઉત્કલન બિંદુ છે?
    View Solution
  • 4
    પોટેશિયમ ક્લોરાઈડનું $0.5$ ટકાવાર દ્રાવણ $-0.24^{\circ}\,C$ પર ઠરે છે તે માલૂમ પડેલ છે.પોટેશિયમ ક્લોરાઈડના વિયોજન ની ટકાવારી $\dots\dots$છે.

    (પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.80\,K\,kg\,mol ^{-1}$ અને $KCl$ નું મોલર દળ $74.6\,g\,mol ^{-1}$ છે.)

    View Solution
  • 5
    નીચેનામાંથી $0.10\,m$ જલીય દ્રાવણમાં સૌથી ઓછું ઠાર બિંદુ કોનું હશે?
    View Solution
  • 6
    $H_2SO_4$ ના સાંદ્ર જલીય દ્રાવણની વજનથી સાંદ્રતા $98 \%$ છે અને દ્રાવણની ઘનતા $1.80\, g\, mL^{-1}$ છે. તો એક લિટર $0.1\, M\,H_2SO_4$ નું દ્રાવણ બનાવવા એસિડના ...... $mL$ કદની જરૂર પડશે.
    View Solution
  • 7
    પાણી માટે $K_b$ અને $K_f$ ના મૂલ્યો અનુક્રમે $0.52$ અને $1.86\, km^{-1}$ છે. જો દ્રાવણ પાણીના ઉત્કલનબિંદુ કરતા $0.78\, K$ ઊંચા તાપમાને ઊકળે તો દ્રાવણ નુ ઠારબિંદુ ........ $\mathrm{K}$ થશે.
    View Solution
  • 8
    જો $H_2O$ નું $K_f$ મૂલ્ય $ 1.86 $ હોય તો અબાષ્પશીલ દ્રાવ્ય ની $ 0.1\,m $ દ્રાવણ માટે $\Delta T_f$ નું મલ્ય કેટલું થાય ?
    View Solution
  • 9
    $0.0001 $ મોલલ $[Pt(NH_3)_4 Cl_4$] નું પાણીમાં બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ અવનયન $0.0054° C$  છે. જો પાણી માટે $K_f$$ = 1.80$  હોય તો આપેલા અણુનું સાચું સૂત્ર જણાવો.
    View Solution
  • 10
    $2.5\,L$ , $1\,M\,\,NaOH$ ના દ્રાવણને $3\,L,0.5\,M\,\,NaOH$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે તો પરિણામી દ્રાવણની મોલારિટી ........ $M$ થશે.
    View Solution