Question
નિવારક સતત આવૃત્તિ$-$વિતરણ ક્યારે મેળવવામાં આવે છે $?$

Answer

જ્યારે સતત અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે તેનું વર્ગીકરણ કરવા માટે સામાન્ય રીતે નિવારક સતત આવૃત્તિ$-$વિતરણ મેળવવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંચયી આવૃત્તિ એટલે શું $?$
એક માહિતીમાં બહુલક $33$ અને મધ્યક $31$ છે, તો કેવા પ્રકારની વિષમતા જોવા મળશે $?$
કોષ્ટક-રચનાના પ્રકારો જણાવો.
અવર્ગીકૃત માહિતી માટે ટૂંકી રીતે મધ્યક શોધવા વિચલન કેવી રીતે મેળવવામાં આવે છે $?$
અનેક-એક વિધેયનું ઉદાહરણ આપો.
$(2 x-a)^{n}$ નું વિસ્તરણ કરતાં એક પદ $-40 x^{2} a^{3}$ મળે છે. $n$ ની કિંમત શોધો
ગુણધર્મ એટલે શું ? તેના બે ઉદાહરણો આપો.
પ્રસારના કયા માપમાં અવલોકનો અને તેના મધ્યકના તફાવતના માનાંક લેવામાં આવે છે ?
$N$ વસ્તુઓમાંથી તે વસ્તુ એ એક પ્રકારની સમસ્વરૂપ હોય, $B$ વસ્તુઓ બીજા પ્રકારની સમસ્વરૂપ હોય અને બાકીની બધી વસ્તુઓ ભિન્ન હોય, તો કુલ $N$ વસ્તુઓના ક્રમચય કેટલા થાય $?$
$\left(x-\frac{2}{x}\right)^{5}$ ના વિસ્તરણના ચોથા પદનું ચિહ્ન જણાવો.