નિયમિતા ચુંબકીય ક્ષેત્રમાં એક ગુંચળું લટકાવેલું છે. ગૂંચળાનું સમતલ બળની ચુંબકીય ક્ષેત્રરખાને સમાંતર રહે તેમ છે. જ્યારે ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે દોલનો શરૂ કરે છે. જેને રોકવું મુશ્કેલ છે. પરંતુ જ્યારે એક એલ્યુમિનિયમની પ્લેટ ગૂંચળાની નજીક મૂકવામાં આવે તો, તેને રોકી શકાય છે. જેનું કારણ...
AIEEE 2012, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$N$ આંટા ધરાવતી બે કોઇલ વચ્ચે અનોન્ય પ્રેરકત્વ $M$ છે.એક કોઇલમાં $t$ સમયમાં પ્રવાહ $I$ થી શૂન્ય કરવામાં આવે તો બીજી કોઇલમાં દરેક આંટા દીઠ ઉદભવતું $e.m.f. = .......$
જયારે કોઇ ચોકકસ ઇન્ડકટરમાં પ્રવાહ $60 \;mA$ હોય છે,ત્યારે આ ઇન્ડકટરમાં સંગ્રાહાતી ચુંબકીય સ્થિતિઊર્જા $25\; mJ$ છે. આ ઈન્ડકટરનો ઈન્ડકટન્સ ($H$ માં) કેટલો હશે?
$2\,cm ^2$ નું વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો અને $40\,cm$ ની લંબાઈ ધરાવતા એક સળિયા ઉપર, એક અવાહક પડ ચઢાવેલા તાર વડે નિયમિત $400$ આંટા સાથે વીટાળવામાં આવેલ છે. જો વીટાળેલા તારમાંથી $0.4\,A$ નો પ્રવાહ પસાર થતો હોય, તો આટાંઓની અંદર ઉત્પન્ન થતું પરિણામી ચુંબકીય ફલકસ $4 \pi \times 10^{-6}\,Wb$ મળે છે. સળિયાની સાપેક્ષ પારગમ્યતા $...........$ થશે.(શૂન્યાવકાશની પારગમ્યતા $\mu_0=4 \pi \times 10^{-7}\,NA ^{-2}$ આપેલ છે.)
$L_{1}$ અને $L_{2}$ પ્રેરણ ધરાવતા બે ગૂંચળાને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે, તેથી ગૂંચળાઆનું અન્યોન્ય પ્રેરણ $M$ છે. જો ગૂંચળામાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે તો સંયોજનનો સમતુલ્ય પ્રેરણ .......... વડે મળી શકે.