નિયત તાપમાને $Na_2SO_4$, યુરિયા, $AlCl_3$ અને $1.2\, m\, KCl$ ના જલીય દ્રાવણોના બાષ્પદબાણ લગભગ સમાન છે. તો $Na_2SO_4$, યુરિયા અને $AlCl_3$ ના જલીય દ્રાવણોની મોલાલિટી અનુક્રમે ............ થશે. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિર્બળ વિદ્યુત વિભાજ્ય $A_xB_y$ નો વૉન્ટ હોફ અવયવ $ (i) $ છે તો વિયોજન અંશ ($\alpha$) કયા સમીકરણ દ્વારા દર્શાવાય છે ?
    View Solution
  • 2
    $300 $ કે ઈથાઈલ આલ્કોહોલ અને પ્રોપાઈલ આલ્કોહોલના મિશ્રણનું બાષ્પ દબાણ $290 $ મિમી પ્રોપાઈલ આલ્કોહોલનું બાષ્પ દબાણ $ 200$  મિમી. જો ઈથાઈલ આલ્કોહોલના મોલ અંશ $0.6$, તો સમાન તાપમાને (મીમીમાં) બાષ્પ દબાણ શું હશે?
    View Solution
  • 3
    પાણીના એક નમૂનામાં $F^-$ આયનની સાંદ્રતા વજન-કદથી $10\, ppm$ છે. તો તે દ્રાવણમાં $F^-$ ની સાંદ્રતા $\% W/V$ માં કેટલી થાય ?
    View Solution
  • 4
    ચોક્કસ જથ્થાના વિધુત વડે $AgNO_3 (aq)$ ના દ્રાવણમાંથી $108\; \mathrm{g}$ સિલ્વર (મોલર દળ $=108\; \mathrm{g}\; \mathrm{mol}^{-1}$) કેથોડ પર જમા થાય છે, તો આટલા વિધુત જથ્થા વડે $273 \;\mathrm{K}$ અને $1$ બાર પર પાણીમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનનું કદ  ............. $\mathrm{litre}$ જણાવો.
    View Solution
  • 5
    જ્યારે ધન દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે .......
    View Solution
  • 6
    અર્ધપારગમ્ય પડદો કોને પસાર થવા દે છે ?
    View Solution
  • 7
    જો $3$ ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને $200\,ml$ પાણીમાં ઓગાળવામાં આવે છે.તો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^oC$થી $100.52\,^oC$ થઈ જાય છે.ત્યારે દ્રાવણનું પરમાણુ વજન   .............. $\mathrm{g\,mol}^{-1}$ $($પાણી માટે ${K_b}$ $=$ $0.6\,K - m$ $)$
    View Solution
  • 8
    $10.0\% \,w/w\,KCl$ ના જલીય દ્રાવણની ઘનતા $1.06\, g\, cm^{-3}$ છે. તો આ દ્રાવણની મોલારિટી ........ થશે.
    View Solution
  • 9
    બે પ્રવાહીઓના એઝિયોટ્રોપિક દ્રાવણનું ઉત્કલનબિંદુ તેઓ પૈકીના એક કરતા ઓછુ હોય જ્યારે તે ..... 
    View Solution
  • 10
    પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $ 15\,ppm $ (વજનથી )હોય તો દળની ટકાવારીમાં દર્શાવો.
    View Solution