$100\,ml $ ડાયબેઝિક એસિડ (અણુભાર $= 200$) ના જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ હાજર હશે કે જેથી તેની પ્રબળતા $ 0.1\,N$  ( ડેસિનોર્મલ ) થાય ?
Medium
Download our app for free and get startedPlay store
a
$N = \frac{w}{{E \times V(l)}}$

$ \Rightarrow 0.1 = \frac{w}{{100 \times 0.1}}$

$ \Rightarrow w = 1\,gm$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયા આલેખમાં આદર્શ દ્વિઅંગી પ્રવાહી દ્રાવણની વર્તણુક દર્શાવતી નથી?
    View Solution
  • 2
    ક્યારે $A $ અને $ B $ ઘટકો ધરાવતા મિશ્રણનું ઋણ વિચલન ધરાવે છે?
    View Solution
  • 3
    $3\,g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200\, mL$ પાણીમાં દ્રાવ્ય કરતા તેનુ ઉત્કલનબિંદુ $100.52\,^oC$ થાય છે. જો પાણી માટે $K_b = 0.6\, K/m$ હોય, તો દ્રાવ્યનુ આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
    View Solution
  • 4
    $273$ $K$ પ૨ એક મંદ દ્રાવણનું અભિસરણ (પરાસરણ) દબાણ $7 \times 10^5 \mathrm{~Pa}$ છે. $283 \mathrm{~K}$ પર તે જ દ્રાવણનું અભિસરણ દબાણ________$\times 10^4 \mathrm{Nm}^{-2}$છે.
    View Solution
  • 5
    પદાર્થનું અણુસૂત્ર $AB_2$ અને $AB_4$ ધરાવતા બે તત્વો $ A $ અને $B$  છે. જ્યારે $1\,g $ $AB_2$ ને $20\,g$  $C_6H_6$ માં દ્રાવ્ય કરવામાં આવે તો $2.3\,K $ ઠારણ બિંદુ ઘટે છે. જ્યારે $1\,g$ $AB_4$ થી $ 1.3\,K$  ઘટે છે. બેન્ઝિન માટે મોલલ અવનયન અચળાંક $ 5.1\,K $ મોલ$^{-1}$ છે. $A$ અને $B $ નો અણુભાર ગણતરી.....
    View Solution
  • 6
    નીચેનામાંથી કોના $0.1\,M$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ સૌથી નીચું હશે ?
    View Solution
  • 7
    $800\,ml$,  $0.5\,M$  $HCl$ તથા $200\,ml$,  $1\,M$  $HCl$ ને મિશ્ર કરતાં બનતા દ્રાવણની મોલારિટી ....... $M$ થશે.
    View Solution
  • 8
    નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્વિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $A$ ના મોલ-અંશ $0.7$ અને બાષ્પ સ્થિતિમાં $A$ ના મોલ-અંશ $0.4$ છે. જો $P_A^o + P_B^o = 90\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુકમે ........... થશે.
    View Solution
  • 9
    $373\, K$ તાપમાને એક જલીય દ્રાવણન બાષ્પદબાણ $0.925\,atm$ હોય, તો દ્રાવ્યના મોલ-અંશ કેટલા થશે ?
    View Solution
  • 10
    $83\, {~g}$ ઇથિલિન ગ્લાયકોલ $625\, {~g}$ પાણીમાં ઓગળેલ છે. દ્રાવણનું ઠાર બિંદુ $......\, {K}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    [ઉપયોગ કરો: પાણીનો મોલલ અવનયન મંદન અચળાંક  $\left.=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1}\right]$

    પાણીનું ઠારબિંદુ $=273\, {~K}$

    આણ્વિય દળ : ${C}: 12.0\, {u}, {O}: 16.0\, {u}, {H}: 1.0\, {u}]$

    View Solution