નળાકાર સળિયાના બે છેડાના તાપમાન $T_1$ અને $T_2$ છે. પસાર થતી ઉષ્માનો દર $ {Q_1} \; cal/sec$ છે. જો સળિયાના છેડાના તાપમાન અચળ રાખી બધા રેખીય પરિમાણ બમણા કરવામાં આવે, તો પસાર થતી ઉષ્માનો દર $ {Q_2}$ કેટલો થશે?
AIPMT 2001, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જયારે બલ્બ શરૂ થાય ત્યારે $X$ બાજુમાં આલ્કોહોલનું લેવલ શોધો.
    View Solution
  • 2
    જો કાળી સપાટી વાળા વાસણને ખૂબ ઉંચા તાપમાને ગરમ કર્યા બાદ અંધારીયા ઓરડામાં લઈ જવામાં આવે ત્યારે .....
    View Solution
  • 3
    કોપર,મરકયુરી અને કાંચની ઉષ્માવાહકતા $K_c$,$ K_m$ અને $K_g$ છે. $( K_c > K_m > K_g)$ . એકમ સમયમાં એકમ આડછેદમાં એક સમાન ઉષ્માનું વહન થતું હોય તો તેમના તાપમાન પ્રચલન $(X_c, ,X_m , X_g )$ વચ્ચેનો સંબંઘ
    View Solution
  • 4
    બરફનાં બોક્ષનો ઉપયોગ $1 metre^{2}$ ક્ષેત્રફળ અને $5.0\,\, cm$ જાડાઈને ખાધ પદાર્થને ઠંડુ રાખવા ઉપયોગમાં લેવામાં આવે છે. બરફના બોક્ષની ઉષ્માવાહકતા $K= 0.01 \,\,joule/metre - °C$ તેને ખાધ પદાર્થ સાથે $0°C$ તાપમાને $30°C$ દિવસનું તાપમાન હોય ત્યારે ભરવામાં આવે છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા $334 × 10^{3}\,\, joule / kg$ છે. એક દિવસમાં પીગળતો બરફ નો જથ્થો ..... $kg$ શોધો.
    View Solution
  • 5
    ઉષ્માનું શૂન્યાવકાશમાં વહન કોના કારણે થાય છે?
    View Solution
  • 6
    તારામાંથી આવતા પ્રકાશ શું દર્શાવે છે?
    View Solution
  • 7
    ગરમ પાણીનું તાપમાન $ {62^o}C $ થી $ {50^o}C $ થતા $10$ min લાગે છે,અને તાપમાન $ {50^o}C $ થી $ {42^o} $ થતા $10$ min લાગે છે.તો વાતાવરણનું તાપમાન  ......... $^oC$ હશે.
    View Solution
  • 8
    $T$ તાપમાને રહેલા પદાર્થમાંથી નીકળતા તરંગની મહત્તમ તરંગલંબાઇ $\lambda_0$ છે,જો પદાર્થનું તાપમાન $ 2T $ કરતાં મહત્તમ તરંગલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 9
    સમાન દ્રવ્યના બનેલા બે સળિયામાંથી ઉષ્મા પસાર થાય છે. તેમના વ્યાસનો ગુણોત્તર $1:2$ અને લંબાઇનો ગુણોત્તર $2:1$ છે. જો તેમના બંને છેડાના તાપમાનનો તફાવત સમાન હોય, તો તેમાંથી પસાર થતી ઉષ્મા વહનના દરનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    એક નળાકાર ધાતુનો સળિયો જેના બે છેડા બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખતા તેમાંથી $t$ સમયમાં $Q$ ઉષ્મા પસાર થાય છે. આ સળિયાને પિગાળીને તેમાંથી મૂળ સળિયા કરતાં અડધી ત્રિજયાનો નવો સળિયો બનાવવામાં આવે છે. જ્યારે આ નવા સળિયાના છેડાને બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખવામાં આવે, તો આ નવા સળિયા દ્વારા $t$ સમયમાં પસાર થતી ઉષ્મા કેટલી હશે?
    View Solution