સમાન દ્રવ્યના બનેલા બે સળિયામાંથી ઉષ્મા પસાર થાય છે. તેમના વ્યાસનો ગુણોત્તર $1:2$ અને લંબાઇનો ગુણોત્તર $2:1$ છે. જો તેમના બંને છેડાના તાપમાનનો તફાવત સમાન હોય, તો તેમાંથી પસાર થતી ઉષ્મા વહનના દરનો ગુણોત્તર કેટલો થાય?
AIPMT 1995, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જુદા જુદા દ્રવ્યોના બનેલા બે ગોળાઓમાં પ્રથમ ગોળાની ત્રિજ્યા બીજા ગોળાની ત્રિજ્યા કરતાં બમણી અને દીવાલની જોડાઈ ચોથા ભાગની છે. તેમને સંપૂર્ણપણે બરફથી ભરી દેવામાં આવે છે. જો મોટી ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $25 min$ અને નાની ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $16 min$ હોય, તો મોટા અને નાના ગોળાનાં દ્રવ્યોની ઉષ્માવાહકતાનો ગુણોત્તર ..........
    View Solution
  • 2
    $20cm$ લંબાઇ ધરાવતા સળિયાના છેડાના તાપમાન $ {100^o}C $ અને $ {20^o}C $ છે.તો મધ્યબિંદુનું તાપમાન...... $^oC$
    View Solution
  • 3
    ${K_1}$ અને ${K_2}$ ઉષ્માવાહકતા ધરાવતા બે સમાન સળિયાને શ્રેણીમાં જોડેલ છે.તો તેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થશે?
    View Solution
  • 4
    ગુરુત્વાકર્ષણ બળ શેના માટે જરૂરી છે?
    View Solution
  • 5
    અણુના વિસ્ફોટન દરમિયાન ઉત્પન થતી ઉર્જાની મહત્તમ તરંગલંબાઈ $2.93 \times {10^{ - 10}}m$ હોય તો તેણે પ્રાપ્ત કરેલું મહત્તમ તાપમાન કયા ક્રમનું હશે? (વીનનો અચળાંક $=2.93 \times {10^{ - 3}}m - K$
    View Solution
  • 6
    કાળો પદાર્થ $2880\;K$ તાપમાને છે.આ પદાર્થ તરંગલંબાઈ $499\;nm$ થી $500\;nm$ ની વચ્ચે ${U_1}$ ઉર્જાનું ઉત્સર્જન $999\;nm$ થી $1000\;nm$ ની વચ્ચે ${U_2}$ ઉર્જાનું ઉત્સર્જન અને $1499\;nm$ થી $1500\;nm$ ની વચ્ચે ${U_3}$ ઉર્જાનું ઉત્સર્જન કરે તો.....     (વીનનો અચળાંક $b = 2.88 \times {10^6}\;nm\,K$).
    View Solution
  • 7
    જો $\lambda_{ m }$ એ $T\;K$ તાપમાને રહેલા કાળા પદાર્થમાંથી મહત્તમ ઉત્સર્જાતા વિકિરણની તરંગલંબાઈ દર્શાવે, તો .......  
    View Solution
  • 8
    બે સમાન ધાતુના ગોળાની ત્રિજ્યાઓ $r$ અને $2r $ છે. તેને સમાન તાપમાને ગરમ કરવામાં આવે અને સમાન પરિસરમાં મૂકવામાં આવે છે. તેમના તાપમાનના ઘટાડાનો દર ગુણોત્તર .....થશે.
    View Solution
  • 9
    એકસમાન લંબાઇના જુદાં જુદાં દ્રવ્યોના બનેલા બે સળિયાઓની વિશિષ્ટ ઉષ્મા $c_1$ અને $c_2$,ઉષ્માવાહકતા $k_1$ અને $k_2$ તથા તેમના આડછેદના ક્ષેત્રફળ $A_1$ અને $A_2$ છે.તેમના છેડાઓના તાપમાન $T_1$ અને $T_2$ જેટલા જાળવી રાખવામાં આવ્યા છે,તો જો બીજા સળિયાનો ઉષ્માવહનનો દર પહેલા કરતા ચાર ગણો જોઇતો હોય,તો નીચેનામાંથી કઇ શરત પળાવી જોઇએ?
    View Solution
  • 10
    એક પદાર્થ પર કાળો ડાધ છે.તેને ગરમ કરીને અંધારીયા રૂમમાં લઇ જતાં તે તેજસ્વી દેખાય છે.તેનું કારણ
    View Solution