ન્યુકિલયર રીએકટરમાં નિયંત્રણ સળિયાનો ઉપયોગ શું થાય?
  • A
    ન્યુટ્રોનની ઝડપ વધારવાં
  • B
    ન્યુટ્રોનની ઝડપ ધટાડવાં
  • C
    અમુક ન્યુટ્રોનનું શોષણ કરવાં
  • D
    બધાં ન્યુટ્રોનનું શોષણ કરવાં
Easy
Download our app for free and get startedPlay store
c
(c)Cadmium rods absorb the neutrons so they are used to control the chain reaction process.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $X$ રેડિયો એક્ટિવ તત્વ $Y$ નું અર્ધ આયુષ્ય બીજા રેડિયો એક્ટિવ $Y$ ના સરેરાશ આયુષ્ય જેટલું છે. પ્રારંભમાં તેમના પરમાણુની સંખ્યા સમાન છે, ત્યારે.....
    View Solution
  • 2
    લાલ મોટા તારા દ્વારા વિકિરણ ઊર્જા .......દ્વારા પેદા થાય છે.
    View Solution
  • 3
    પરમાણુનો દ્વિતીય ઉત્તેજીત અવસ્થાનું વિદ્યુત સ્થિતિમાન $108.8 $ હોય ત્યારે પરમાણુનો પ્રત્યાઘાતી વેગમાન ...... કિગ્રા મી/સેકન્ડ.
    View Solution
  • 4
    ઝડપી બ્રીડર એટોમિક રિએક્ટરમાં .......
    View Solution
  • 5
    $\gamma$ કિરણનું ફોટોન ઈલેક્ટ્રોન પોઝિટ્રોનનું જોડકું રચે છે. જો ઈલેક્ટ્રોનની સ્થિર દળ ઊર્જા $0.51 \,MeV$ અને ઈલેક્ટ્રોન પોઝિટ્રોન જોડકાંની કુલ ગતિ ઊર્જા $ 0.78\, MeV$ હોય ત્યારે $\gamma$ - કિરણ ફોટોનની ઊર્જા $MeV$ માં ........છે.
    View Solution
  • 6
    ન્યુકિલયર રીએકટરમાં બળતણ દહનનો દર $1\, mg/sec$ હોય,તો કેટલો પાવર ઉત્પન્ન થાય?
    View Solution
  • 7
    બે ન્યુક્લિયોન વચ્યેનાં ન્યુક્લિયર બળને સમજવવા
    View Solution
  • 8
    $t=0$ સમયે, પદાર્થ ${A}$ અને ${B}$ બે ન્યુક્લિયર દ્રવ્યનો બનેલો છે. જ્યાં ${N}_{{A}}(0)=2 {N}_{{B}}(0)$, બંને દ્રવ્યના ક્ષય નિયાતાંક $\lambda$ છે. જ્યાં $A$ નું રૂપાંતર ${B}$ માં અને ${B}$ નું રૂપાંતર ${C}$ માં થાય છે.  ${N}_{{B}}({t}) / {N}_{{B}}(0)$ નો સમય $t$ સાથે થતો ફેરફારનો ગ્રાફ કયો છે?

    ${N}_{{A}}(0)=$ ${t}=0$ સમયે $A$ ના પરમાણુ 

    ${N}_{{B}}(0)=$ ${t}=0$ સમયે $B$ ના પરમાણુ 

    View Solution
  • 9
    નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો.

    $A.$ દરેક તત્વમાં પરમાણુઓ લાક્ષણિક વર્ણપટ્ટનું ઉત્સર્જન કરે છે. 

    $B.$ બોહરના મોડલ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કોઇ એક સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે. 

    $C.$ ન્યૂક્લિયર પરમાણુ પદાર્થની ઘનતા ન્યુક્લિયસના પરિમાણ પર આધારિત છે.

    $D.$ મુક્ત ન્યુટ્રોન સ્થિર હોય પરંતુ મુક્ત પ્રોટોનનો ક્ષય શક્ય છે.

    $E.$ રેડિયોએક્ટિવિટી એ ન્યુક્લીયસની અસ્થિરતા દર્શાવે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

    View Solution
  • 10
    $^{215}At$ નો અર્ધઆયુ $100 \,\mu\,s$ છે,તો કેટલા ......... $\mu s$ સમય પછી $1/16^{th}$ ભાગ અવિભંજીત રહે?
    View Solution