ન્યુક્લિયર પ્રક્રિયા માટે ${}_3^{}Li^7$ અને${}_2^{}He^4$ માં પ્રતિ ન્યૂકિલઓન દીઠ બંઘનઊર્જા અનુક્રમે $5.6\; MeV$  અને $7.06 \;MeV$ છે.

${}_3^7Li + {}_1^1H\to 2{}_2^4He+Q$

પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા $Q$ ($MeV$ માં) કેટલી હશે?

AIPMT 2014, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિરામસ્થિતિમાં રહેલ ન્યુકિલયસ જેમના દળોનો ગુણોત્તર $2:1$ હોય તેવા નાના ન્યુક્લિયસીમાં વિખંડન પામે છે. વિખંડન પામ્યા બાદ તેઓ ........... ગતિ કરશે.
    View Solution
  • 2
    રેડિયો એકિટવ તત્ત્વ $Equation$ બે ${ }_{92}^{242} X$ એક ઈલેકટ્રોન અને બે પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુકિલયસને ${ }_{ P }^{234} Y$ વડે રજૂ કરવામાં આવે છે. તો $P$ નું મૂલ્ય $.........$ છે.
    View Solution
  • 3
    રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ કોના પર આધાર રાખે?
    View Solution
  • 4
    બે રેડિયો એક્ટીવ પદાર્થો  $A$ અને $B$ અનુક્રમે $25 \lambda$ અને $16 \lambda$ જેટલો ક્ષય નિયતાંક છે.જો પ્રારંભમાં તેઓ પાસે સમાન સંખ્યામાં ન્યુક્લિયસોની સંખ્યા હોય તો $a=$ માટે $\frac{1}{a \lambda}$ જેટલા સમયમાં $B$ પાસેનાં ન્યુક્લિયસોની સંખ્યા અને $A$ ના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર "$e$" થશે.
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યું વિધાન/વિધાનો સાચા છે?

    $(1)$ સ્થાયી ન્યુક્લિયસનું સ્થિર દળ એ અલગ થયેલા ન્યુક્લિઓનના દળના સરવાળાથી ઓછું હોય છે.

    $(2)$ સ્થાયી ન્યુક્લિયસનું સ્થિર દળ એ અલગ થયેલા ન્યુક્લિયસના દળના સરવાળાથી વધુ હોય છે.

    $(3)$ ન્યુક્લિયર સંલયનમાં બે મધ્યમ દળના બે ન્યુક્લિયસનું સંલનય

    $(4)$ ન્યુક્લિયર વિખંડનમાં ભારે ન્યુક્લિયસના વિભાજનથી ઊર્જા મુક્ત થાય છે.

    View Solution
  • 6
    જો $_{13}^{27}\,\,Al$ ની ત્રિજ્યા $3.6$ ફર્મીં હોય ત્યારે $_{52}^{125}\,\,Te$ ન્યુક્લિયસની ત્રિજ્યા ........ ફર્મીં થશે.
    View Solution
  • 7
    ન્યુક્લિયસનું વિખંડન શક્ય છે, કારણ કે તેમાં ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા ...
    View Solution
  • 8
    ન્યુક્લિયર દ્રવ્ય $A$ નું રૂપાંતર ન્યુક્લિયર દ્રવ્ય $B$ માં થાય છે અને ન્યુક્લિયર દ્રવ્ય $B$ નું રૂપાંતર સ્થાયી ન્યુક્લિયસ $C$ માં થાય છે. તો $B$ ના ન્યુક્લિયસનો સમય સાથેના ફેરફારનો આલેખ કેવો થાય?(${t}=0$ સમયે ${B}$ ના ન્યુક્લિયસ નથી તેમ ધારો)
    View Solution
  • 9
    તત્વ $X$ નું તત્વ $Y$ માં $3$ દિવસ અર્ધ આયુષ્યમાં ક્ષય થાય છે. $1$ લી માર્ચેં $X$ નું દળ $10 \,g$ છે.  $6$ દિવસ બાદ $X$ અને $Y$ નું કેટલું દળ હશે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયાં કણના ઉત્સર્જન દરમિયાન અણુભાર અને પરમાણુ ક્રમાંક બદલાતો નથી?
    View Solution