રેડિયો એકિટવ તત્ત્વ $Equation$ બે ${ }_{92}^{242} X$ એક ઈલેકટ્રોન અને બે પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુકિલયસને ${ }_{ P }^{234} Y$ વડે રજૂ કરવામાં આવે છે. તો $P$ નું મૂલ્ય $.........$ છે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઇ એક રેડિયોએકિટવ પદાર્થ માટે અર્ધઆયુ $10$ મિનિટ છે. જો પ્રારંભમાં ન્યુકિલયસોની સંખ્યા $ 600 $ હોય, તો $450$  ન્યુકિલયસોના ક્ષય માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?
    View Solution
  • 2
    $A$ દળક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $R$ એ $R =\left(1.3 \times 10^{-15}\right) A ^{1 / 3}\, m$ સૂત્ર પરથી મેળવી શકાય છે. આ સૂત્રને અનુસરવામાં આવે તો ન્યુક્લિયસની દળ ઘનતા કયા ક્રમની હશે?

    $\left( M _{\text {prot. }} \cong M _{\text {neut. }}=1.67 \times 10^{-27} kg \right)$

    View Solution
  • 3
    જૂના અવશેષોમાંથી મળેલા પ્રાણીના હાડકામાં $^{14}C$ ની એક્ટિવિટી $12$ વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ છે. જીવિત પ્રાણી માટે $^{14}C$ ની એક્ટિવિટી $16$ વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ હોય તો કેટલા વર્ષ પહેલા તે પ્રાણી મુત્યુ પામ્યો હશે? ($^{14}C$નો અર્ધઆયુષ્ય સમય$t_{1/2} = 5760\,years$)
    View Solution
  • 4
    ધરા અવસ્થામાં રહેલ લિથિયમ $Li$ અણુની આયનીય ઉર્જા $5 .4\,eV$ છે. $Li^+$ આયનની ધરા અવસ્થામાં રહેલ ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા $75.6\,eV$ છે. તો $(Li)$ ના ત્રણેય ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કેટલા $eV$ ઉર્જાની જરૂર પડે?
    View Solution
  • 5
    એક ન્યુકિલયસનો પરમાણુ દળાંક $A_1$ અને કદ $V_1$ છે.બીજ એક એક ન્યુક્લિયસનો પરમમાણુ દળાંક $A_2$ અને કદ$\mathrm{V}_2$ છે. નો તેમના પરમાણ દળાંક વચચે સંબંધ $\mathrm{A}_2=4$$\mathrm{A}_1$ હોય તો $\frac{\mathrm{V}_2}{\mathrm{~V}_1}=\ldots \ldots \ldots .$.
    View Solution
  • 6
    $\alpha $-કણમાં પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા હોય?
    View Solution
  • 7
    જો ઇલેકટ્રૉન અને પોઝિટ્રૉન સંલગ્ન (ભેગા) થાય, તો મુક્ત થતી ઊર્જા ........
    View Solution
  • 8
    બે રેડિયો એકિટવ ન્યુકિલયસ $ P$ અને $Q $ ક્ષય પામી સ્થાયી તત્વ $R$ બને છે. $t=0$  સમયે $P$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા $4N_0$ અને $Q$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા $N_0$છે.જો $P\;(R$ માં રૂપાંતર કરવા માટે) અર્ધઆયુ સમય $ 1\; min $ અને $Q$ નો અર્ધઆયુ સમય $2\; min$ છે. શરૂઆતના નમૂનામાં $R$ ના ન્યુક્લિયસ નથી. જ્યારે $P$ અને $Q$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા સમાન હોય, ત્યારે સ્થાયી તત્વ $R$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા કેટલી હશે?
    View Solution
  • 9
    ન્યુકિલયસનું બે ન્યુકિલયર ભાગમાં વિભંજન થાય છે.તેમના વેગનો ગુણોતર $8:1$ છે. તો તેમના ન્યુકિલયર ત્રિજયાનો ગુણોતર ______ થશે.
    View Solution
  • 10
    $_1^2\,H\,\, + \,\,_1^3\,H\,\, \to \,\,_2^4\,\,He\,\, + \,\,_0^1\,\,n\,\,$

    જો $ _1^2\,H\,,\,\,_1^3\,H\,\,$ અને $\,\,_2^4 He $ ની બંધન ઊર્જા અનુક્રમે $a, b$ અને $c (MeV$ માં) હોય ત્યારે પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા .....છે.

    View Solution