ઓબ્જેકટીવ લેન્સ માટે દર્પણમુખ (aperture) $24.4 \,cm$ છે. જો $2440 \,\mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ વસ્તુને જોવા માટે કરવામાં આવે તો આ ટેલીસ્કોપની વિભેદન શક્તિ .............. હશે.
JEE MAIN 2022, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના ડબલ-સ્લિટના પ્રયોગમાં સ્લિટ વચ્ચેનું અંતર $d$ એ $ 2\ mm$ , ઉપયોગમાં લેવાનાં પ્રકાશની તરંગલંબાઇ $λ$ એ $5896 Å$ અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $D$ એ $ 100\ cm $ છે, એમ જોવા મળ્યું કે શલાકાઓની કોણીય પહોળાઇ $0.20^o $ છે. આ શલાકાઓની કોણીય પહોળાઇ વધારીને $0.21 ^o $ કરવા માટે ($λ$ અને $D$ બદલ્યા વગર ) આ સ્લિટસ વચ્ચેનું અંતર રાખવું જરૂરી છે.........$mm$
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર $0.15\; \mathrm{mm}$ છે.આ પ્રયોગમાં $589 \;\mathrm{nm}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના ઉપયોગથી $1.5\; \mathrm{m}$ દૂર પડેલા પડદા પર શલાકા મળે છે. તો બે પ્રકાશિય શલાકા વચ્ચેનું અંતર કેટલા ......$mm$ હશે?
$0.1\, \mu m$ પહોળાઈ ધરાવતાં છિદ્ર (પીન હોલ) પર સૂર્ય પ્રકાશ આપાત કરતાં મળતી વિવર્તન ભાત ધ્યાનમાં લો. જે છિદ્રનો વ્યાસ થોડોક વધારીએ તો વિવર્તન ભાત પર એવી રીતે અસર થશે કે ....... .
યંગનો પ્રયોગ હવામાં કરવામાં આવે, તો શલાકાની પહોળાઈ $0.4 \,mm$ માલૂમ પડે છે. હવે, યંગના પ્રયોગના સાધનને પાણીમાં લઈ જવામાં આવે, તો શલાકાની નવી પહોળાઈ ........ થશે. પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક છે.
યંગના ડબલ -સ્લિટના પ્રયોગમાં બંને સ્લિટ એકબીજાથી $2\; mm$ દૂર છે અને તે $\lambda_1= 12000\;\mathring A$ અને $ \lambda_2= 10000\;\mathring A$ એમ બે તરંગલંબાઇવાળા ફોટોન્સથી પ્રકાશિત કરવામાં આવે છે. સ્લિટથી $ 2\; m$ અંતરે રહેલા પડદા પર સામાન્ય મઘ્યસ્થ પ્રકાશિત શલાકાથી કયા લઘુતમ અંતર ($mm$ માં) માટે એક વ્યતિકરણ ભાતની પ્રકાશિત શલાકા અને બીજા પ્રકાશિત શલાકા એકબીજા પર સંપાત થશે?
સમતલ કાચની પ્લેટ ઉપર સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટી મૂકીને હવાની પાતળી ફિલ્મ (સ્તર) રચેલ છે. એકરંગી પ્રકાશ સાથે આ પાતળી ફિલ્મ સૌથી ઉપરની બહિર્ગોળ સપાટી અને નીચેની કાચની સપાટી પરથી થતા પરાવર્તનના લીધે વ્યતિકરણ રચના આપે છે.
વિધાન : $1$ : જ્યારે પ્રકાશ હવા -કાચની પ્લેટમાંથી પરાવર્તિત થઈને વ્યતિકરણ પામે છે. તો પરાવર્તિત તરંગ જેટલો કળા તફાવત આપે છે.
વિધાન : $2$: વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત છે.
$I$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ એક આદર્શ પોલેરાઇઝર $A$ માંથી પસાર થાય છે.બીજો સમાન પોલેરાઇઝર $B$ એ $A$ ની પાછળ મૂકવામાં આવે છે. $B $ ની આગળ/પછી પ્રકાશની તીવ્રતા $\frac{I}{2}$ જેટલી માલૂમ પડ છે.હવે,બીજો સમાન પોલેરાઇઝર $C$ ને $A$ અને $B$ ની વચ્ચે મૂકવામાં આવે છે.$B$ થી આગળ તીવ્રતા $\frac{I}{8}$ જેટલી મળે છે. $A$ અને $C$ ધ્રુવીભવન ( અક્ષ ) વચ્ચેનો કોણ ________$^o$ થશે.