$p$ અને $Q$ ઉદગમ સમાન તીવ્રતા ધરાવતા $20\,m$ તરંગલંબાઈ ધરાવતા તરંગો ઉત્પન્ન કરે છે. $p$ અને $Q$ વચ્ચેનું અંતર $5\,m$ છે. $P$ ની કળા $Q$ કરતા $90^{\circ}$ આગળ છે. $PQ$ ના મધ્યબિંદુથી સમાન અંતરે $A,B$ અને $C$ છે. $A,B,C$ આગળ તીવ્રતાનો ગુણોતર કેટલો થાય?
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના બે સ્લિટના પ્રયોગમા પડદો $v$ જેટલી અચળ ઝડપે જમણી બાજુ ખસે છે. સ્લિટના સમતલ અને પડદા વચ્ચે શરૂઆતનુ અંતર $x$ છે. $t=0$ સમયે પહેલા ક્રમનુ મહતમ બિંદુ $A$ પાસે છે. કેટલા સમય પછી બિંદુ $A$ પાસે પ્રથમ ક્રમનુ લઘુતમ હશે.
    View Solution
  • 2
    આફૃતિમાં દર્શાવ્યા મુજબના બે સ્લિટના પ્રયોગમાં જ્યારે $400 \mathrm{~nm}$ તરંગ લંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે, ત્યારે $P$ બિંદુએ અપ્રકાશિત શલાકા દેખાય છે. જો $D=0.2 \mathrm{~m}$ હોય તો સ્લિટ $S_1$ અને $S_2$ વચ્ચેનું લધુત્તમ અંતર_________ $\mathrm{mm}$ છે.
    View Solution
  • 3
    બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $ 9: 1 $ હોય,તો મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    યંગના પ્રયોગના કિસ્સામાં
    View Solution
  • 5
    યંગના બે સ્લિટના પ્રયોગ માટે નીચે મુજબ બે વિધાનો આપેલાં છે :

    વિધાન $I:$ જો પડદાને સ્લિટના સમતલથી દૂર લઈ જવામાં આવે તો શલાકાઓનું કોણીય અંતર અચળ રહે છે.

    વિધાન $II:$ જો એકરંગી ઉદગમને સ્થાને બીજા ઊંચી તરંગલંબાઈના એકરંગી ઉદગમને લેવામાં આવે, તો શલાકાઓ વચ્ચેનું કોણીય અંતર ઘટે છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

    View Solution
  • 6
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.6 \,mm$ છે. સ્લિટથી $80 \,cm$ અંતરે રહેલા પડદા ઉપર વ્યતિકરણ ભાત રચાય છે. પ્રથમ અપ્રકાશિત શલાકા કોઈ એક સ્લિટની બરાબર વિરૂધ્ધ પડદા ઉપર રચાય છે. પ્રકાશની તરંગલંબાઈ ........... $nm$ છે.
    View Solution
  • 7
    જો આકાશગંગામાંથી પૃથ્વીની સપાટી પર આવતો પ્રકાશ લાલ સ્થળાંતરિત જોવા મળે તો
    View Solution
  • 8
    $I_0$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ એક કાચની સપાટી પર બ્રુસ્ટર ખૂણે આપત થાય છે. આ કિસ્સા માટે નીચે પૈકી કયું વિધાન સાચું પડે?
    View Solution
  • 9
    બે તરંગો $ {y_1} = 4\sin \omega t $ અને $ {y_2} = 3\sin \left( {\omega t + \frac{\pi }{3}} \right) $ ના વ્યતિકરણથી પરિણામી કંપવિસ્તાર કેટલો થાય?
    View Solution
  • 10
    ધ્રુવીભૂત કાચ એ સનગ્લાસીસ માટે ઉપયોગમાં લેવાય છે. કારણ કે.......
    View Solution