જો આકાશગંગામાંથી પૃથ્વીની સપાટી પર આવતો પ્રકાશ લાલ સ્થળાંતરિત જોવા મળે તો
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટની પહોળાઇનો ગુણોત્તર $1:25 $ છે. વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર $\frac{I_{max}}{I_{min}}$ કેટલો થાય?
    View Solution
  • 2
    યંગના બે સ્લિટના પ્રયોગમાં $1.2\, \mu m$ જાડાઈ ધરાવતી $1.5 $ જેટલો વક્રીભવનાંક ધરાવતો કાચનો સ્લેબ એક સ્લીટની આગળ મૂકવામાં આવે છે. જ્યારે બીજો સ્લેબ કે જે $ t$ જાડાઈ અને વક્રીભવનાંક $ 2.5$ ધરાવે છે. તેને બીજી સ્લીટ આગળ મૂકવામાં આવે છે. જો કેન્દ્રીય શલાકાની સ્થિતિ બદલાતી ન હોય, તો જાડાઈ $t $......$\mu m$
    View Solution
  • 3
    યંગનો દ્વિ સ્લીટ પ્રયોગ માઈક્રોવેવ્ઝ તરંગલંબાઈ $\lambda =3\,cm$ ઉપયોગ કરીને કરવામાં આવે છે. સ્લીટોનું સમતલ અને પડદા વચ્ચેનું અંતર $ D = 100 \,cm$ છે. અને સ્લીટો વચ્ચેનું અંતર $5 \,cm$ છે. $(a)$ મહત્તમોની સંખ્યા અને  $(b)$  તેમની પડદા પરની સ્થિતિઓ ......
    View Solution
  • 4
    ધ્વનિકરણની ઘટના .........
    View Solution
  • 5
    એક સ્લિટથી થતા વિર્વતનમાં $400nm$  તરંગલંબાઇ ઘરાવતો પ્રકાશ વાપરતા મઘ્યસ્થ અઘિકતમની રેખીય પહોળાઇ $ y$ છે.જો અડઘી સ્લિટને ઢાંકી દેવામાં આવે અને $600nm$ તરંગલંબાઇ ઘરાવતો પ્રકાશ વાપરતા મઘ્યસ્થ અઘિકતમની રેખીય પહોળાઇ કેટલી થાય?
    View Solution
  • 6
    એક અધ્રુવીભૂત પ્રકાશને સારી ગુણવત્તા ધરાવતા પોલેરોઈડ (ધ્રુવક)માંથી પસાર કરતાં આપાત સમતલને લંબ તેવા બધા જ વિદ્યુત ક્ષેત્ર સદિશોને સંપૂર્ણ રીતે દૂર કરે છે. આ ધ્રુવકમાંથી પસાર કર્યા બાદ, પ્રકાશને બ્રુસ્ટર કોણો પ્રિઝમની સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. પ્રિઝમ સાથે સંકળાયેલ ધટના માટે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 7
    જો યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં વપરાતાં પ્રકાશ ઉદગમ લાલ થી બદલી જાંબલી કરવામાં આવે તો ...... .
    View Solution
  • 8
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, જો સુસબ્ધ ઉદગમો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને પડદાનું સુસબ્ધ ઉદગમોથી અંતર બમણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ ............ થશે 
    View Solution
  • 9
    કયા ગુણના આધારે પ્રકાશ તરંગને ધ્વનિ તરંગથી અલગ કરી શકાય છે?
    View Solution
  • 10
    તરંગ અગ્રનો અર્થ શું થાય?
    View Solution