$P -$ વિધાન : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. $Q -$ કારણ : નવા કોષનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થતું નથી.
  • A$  P$ (વિધાન) અને $Q$ (કારણ) બંને સાચાં છે, જ્યારે $P$ એ $Q$ ની સમજૂતી છે.
  • B$  P$ (વિધાન) અને $Q$ (કારણ) બંને સાચાં છે, જ્યારે $P$ એ $Q$ ની સમજૂતી નથી.
  • C$  P$ (વિધાન) સાચું છે અને $Q$ (કારણ) ખોટું છે.
  • D$  P$ (વિધાન) ખોટું છે, જ્યારે $Q$ (કારણ) સાચું છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૂક્ષ્મનલિકાઓ ............ સાથે સંકળાયેલી છે.
    View Solution
  • 2
    કયું વિધાન કોષવાદ માટે અસંગત છે ?
    View Solution
  • 3
    કોષરસમાં ઘણી સંખ્યામાં સમાવિષ્ટ કાયો :
    View Solution
  • 4
    કોષની કોષીય સગડી ......છે.
    View Solution
  • 5
    કોષકેન્દ્ર દૂર કરવામાં આવે તો શું થાય ?
    View Solution
  • 6
    કોષરસકંકાલ $.............$નું બનેલ છે. 
    View Solution
  • 7
    પોલીઝોમ શેના દ્વારા બને છે?
    View Solution
  • 8
    “આદીકોષકેન્દ્રી કોષમાં અંતર્વલીત વિભેદિત રચનાને મેસોઝોમ કહે છે” - આપેલ વિધાનમાં શું ભૂલ છે ?
    View Solution
  • 9
    $S -$ વિધાન : કોષકેન્દ્રરસ અને કોષરસ વચ્ચે $RNA$ અને પ્રોટીન અણુઓની હેરફેર થાય છે.

    $R -$ કારણ : કોષકેન્દ્રનાં કોષકેન્દ્ર પટલમાં કેટલાંક સ્થળે કોષકેન્દ્ર છિદ્રો આવેલાં છે.

    View Solution
  • 10
    આપેલી આકૃતી રંગસુત્રની છે તેના માટે નીચેના માંથી કઈ માહિતી યોગ્ય છે?

    સેન્ટ્રોમીયરની સંખ્યા - કાયનેટોકોરની સંખ્યા - ભુજાઓની સંખ્યા

    View Solution