$P -$ વિધાન : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. $Q -$ કારણ : નવા કોષનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થતું નથી.
  • A$  P$ (વિધાન) અને $Q$ (કારણ) બંને સાચાં છે, જ્યારે $P$ એ $Q$ ની સમજૂતી છે.
  • B$  P$ (વિધાન) અને $Q$ (કારણ) બંને સાચાં છે, જ્યારે $P$ એ $Q$ ની સમજૂતી નથી.
  • C$  P$ (વિધાન) સાચું છે અને $Q$ (કારણ) ખોટું છે.
  • D$  P$ (વિધાન) ખોટું છે, જ્યારે $Q$ (કારણ) સાચું છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તે રિબોઝોમલ $- RNA$ નાં સંશ્લેષણ સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 2
    પર્ણની આધારોતક પેશીના કોષોનો આકાર કેવો હોય છે ?
    View Solution
  • 3
    નીચે આપેલ જીવાણુનો આકાર નથી :
    View Solution
  • 4
    ગ્રેનમ અને સ્ટ્રોમાની પટલિકાએ .....ના ભાગો છે.
    View Solution
  • 5
    કઈ કોષીય અંગિકા લાયસોઝોમની રચનામાં ભાગ ભજવે છે?
    View Solution
  • 6
    દ્વિતીયક સંકોચન પછીના રંગસૂત્રના ભાગને ......કહે છે.
    View Solution
  • 7
    $Na ^{+}- K ^{+}$પંપમાં પંપ શું છે ?
    View Solution
  • 8
    તે આદિકોષકેન્દ્રી કોષ તરીકે ઓળખાય છે.
    View Solution
  • 9
    પોલિઝોમ .........દ્વારા બને છે.
    View Solution
  • 10
    જીવાણુના ગ્રામ પૉઝિટિવ અને ગ્રામ નેગેટિવ પ્રકાર શાના આધારે પડયા છે?
    View Solution