$P -$ વિધાન : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. $Q -$ કારણ : નવા કોષનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થતું નથી.
  • A$  P$ (વિધાન) અને $Q$ (કારણ) બંને સાચાં છે, જ્યારે $P$ એ $Q$ ની સમજૂતી છે.
  • B$  P$ (વિધાન) અને $Q$ (કારણ) બંને સાચાં છે, જ્યારે $P$ એ $Q$ ની સમજૂતી નથી.
  • C$  P$ (વિધાન) સાચું છે અને $Q$ (કારણ) ખોટું છે.
  • D$  P$ (વિધાન) ખોટું છે, જ્યારે $Q$ (કારણ) સાચું છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષનો નિયંત્રક કોણ છે?
    View Solution
  • 2
    કોષરસ સુધી લંબાયેલ ઉપાંગ પ્રદેશનો ભાગ :
    View Solution
  • 3
    નીચે આપેલ સંગ્રાહક કણિકા નથી.
    View Solution
  • 4
    વનસ્પતિ માટે કોષવાદનો સિદ્ધાંત કોણે આપ્યો $?$
    View Solution
  • 5
    કણિકામય અંત:કોષરસજાળ $= ..........P.............$ કણિકાવિહિન અંત:કોષરસજાળ $= ......Q...........$ ઉપરની અંત:કોષરસજાળ ક્યાં દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે $?$
    View Solution
  • 6
    $\text{RER}$ એ કોષમાં સુવિકસિત હોય છે, જે $......$ ના સંશ્લેષણમાં ભાગ ભજવે છે.
    View Solution
  • 7
    નીચેના પૈકી કઈ અંગિકા અંતઃપટલમયતંત્રનો એક ભાગ છે ?
    View Solution
  • 8
    $S -$ વિધાન : $F_1$ કણો ઑક્સિડેટીવ ફૉસ્ફોરીકરણ માટે જરૂરી ઘટકો ધરાવે છે
    $R -$ કારણ : કણાભસૂત્રના આધારકમાં ગ્લાયકોલિસિસમાં જરૂરી એવા ઉત્સેચકો આવેલા છે.
    View Solution
  • 9
    રંગસૂત્રદ્રવ્યમાં કયા ઘટકનો અભાવ હોય છે ?
    View Solution
  • 10
    ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થતું વહન :
    View Solution